જો પતિ $Rh^+$ હોય અને પત્ની $Rh^-$ હોય,તો:

  • A
    પ્રથમ બાળક સાથે કોઈ સમસ્યા નથી
  • B
    બીજા બાળકને એનિમિયા (એરિથ્રોબ્લાસ્ટોસિસ ફીટાલિસ) થઈ શકે છે
  • C
    બીજું બાળક સામાન્ય હશે
  • D
    $(a)$ અને $(b)$ બંને

Explore More

Similar Questions

રુધિર ગંઠાવવાની પ્રક્રિયામાં ખામી સર્જાવાને કારણે શરીરમાંથી વધુ પ્રમાણમાં રુધિર વહી જતું અટકાવવા માટે જવાબદાર રુધિર કોષોના નામ આપો,જેની સંખ્યા ઘટવાથી આ સમસ્યા થાય છે.

મનુષ્યના રુધિરમાં નીચેનામાંથી કયો પદાર્થ તેને ઓક્સિજન વહન કરવાની ક્ષમતા આપે છે?

રૂધિર પ્લાઝમાના ગ્લોબ્યુલિન પ્રોટીન મુખ્યત્વે શેની સાથે સંકળાયેલા છે?

રક્તકણોની પુખ્તતા માટે જરૂરી કારકોમાંનું એક . . . . . . છે.

રુધિરવાહિનીઓની અંદર રુધિર જામી જતું નથી,કારણ કે તેમાં નીચેનામાંથી શું હાજર હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo