જો પિતા અને પુત્ર બંને લાલ-લીલી દષ્ટિ માટે ખામી ધરાવતાં હોય તો, શું તે શક્ય છે કે પુત્રને આ લક્ષણ પિતા તરફથી વારસામાં મળ્યું હોય ? સૂચન આપો. 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

રંગઅંધતા માટેનું જનીન $X$ રંગસૂત્ર સંલગ્ન છે, પુત્રને તેનો એકમાત્ર રંગસૂત્ર માતા તરફથી મળે છે, પિતા તરફથી નહીં. મનુષ્યમાં નરથી નરની આનુવંશિકતા $X$ સંલગ્નતા માટે શક્ય નથી. આપેલા કિસ્સામાં પુત્રની માતા વાહક હોવી જોઈએ (વિષમયુગ્મી). તેથી પુત્રમાં જનીનનું વહન દર્શાવે છે.

Similar Questions

સામાન્ય દ્રષ્ટિ ધરાવતી સ્ત્રી સામાન્ય દ્રષ્ટિ ધરાવતા પુરૂષ સાથે લગ્નગ્રંથીથી જોડાઈને એક રંગઅંધ પુત્રને નિર્માણ કરે છે, તો આ પુત્રની માતાનું જનીનીક બંધારણ શું હોઈ શકે?

નીચેનામાંથી કયો રોગ રકતસ્ત્રાવ રોગ તરીકે ઓળખાય છે, જે $X-$ સંલગ્ન ઘાતક જનીનની હાજરીથી થાય છે?

વંશાવળીના નકશાનો અભ્યાસ દર્શાવતો ચાર્ટ નીચે આપેલ છે. તે શું દર્શાવે છે ?

મનુષ્યમાં નીચેનાં પૈકી કયો એક રોગ હિમોફિલીયાનો સમાન શ્રેણીમાં આવેલા છે.

જનીનિક અવ્યવસ્થામાં વંશાવળી પૃથક્કરણ અગત્યનો ભાગ ભજવે છે.