જો પેશીઓમાં ${O_2}$ ની સાંદ્રતા શ્વસન સપાટી જેટલી જ ઊંચી હોય,તો શું થાય?

  • A
    ઓક્સિહેમોગ્લોબિન પેશીઓને ${O_2}$ પૂરો પાડવા માટે વિયોજિત થશે.
  • B
    હિમોગ્લોબિન શ્વસન સપાટી પર વધુ ${O_2}$ સાથે જોડાશે.
  • C
    ઓક્સિહેમોગ્લોબિન પેશીઓને ${O_2}$ પૂરો પાડવા માટે વિયોજિત થશે નહીં.
  • D
    ${CO_2}$ એ ${O_2}$ ના વહનમાં દખલ કરશે.

Explore More

Similar Questions

$O_2$,$RBC$ ના હિમોગ્લોબિન સાથે જોડાઈને શું બનાવે છે?

વિયોજન વક્ર (dissociation curve) કોની સાથે સંકળાયેલ છે?

કોષરસમાં કાર્બોનિક એનહાઈડ્રેઝની હાજરીને કારણે દર સેકન્ડે $H_2CO_3$ ના કેટલા અણુઓ બને છે?

$A$: કાર્બન ડાયોક્સાઇડનો મુખ્ય ભાગ સોડિયમ બાયકાર્બોનેટના સ્વરૂપમાં વહન પામે છે.
$R$: રુધિરના પ્લાઝ્મામાં દ્રાવ્ય અવસ્થામાં પ્રતિ $100 \; ml$ રુધિરમાં $0.3 \; ml$ કાર્બન ડાયોક્સાઇડનું વહન થાય છે.

જોકે રુધિરમાં ઘણો $CO_2$ વહન પામે છે,છતાં રુધિર એસિડિક બનતું નથી. આનું કારણ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo