જો $K_{b}$ એ પાણીનો મોલલ ઉન્નયન અચળાંક દર્શાવતું હોય,તો $1 \ kg$ પાણીમાં $36 \ g$ ગ્લુકોઝ (મોલર દળ $= 180 \ g/mol$) ધરાવતા જલીય દ્રાવણનું ઉત્કલનબિંદુ કેટલું હશે?

  • A
    $100 + 0.2 K_{b}$
  • B
    $100 + 0.1 K_{b}$
  • C
    $100 + 0.02 K_{b}$
  • D
    $100 + 0.01 K_{b}$

Explore More

Similar Questions

અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતું જલીય મંદ દ્રાવણ $100.52^{\circ} C$ તાપમાને ઉકળે છે. દ્રાવણની મોલાલિટી ($m$ માં) કેટલી હશે? ($K_b = 0.52 \ K \ kg \ mol^{-1}$,પાણીનું ઉત્કલનબિંદુ $= 100^{\circ} C$)

મોલલ ઉન્નયન અચળાંક એ $B.P.$ માં થતા વધારાનો કોની સાથેનો ગુણોત્તર છે?

જ્યારે સામાન્ય મીઠું પાણીમાં ઓગળવામાં આવે છે,ત્યારે

શુદ્ધ બેન્ઝિન $80\,^oC$ તાપમાને ઉકળે છે. જ્યારે $1\,g$ દ્રાવ્યને $83.4\,g$ બેન્ઝિનમાં ઓગાળવામાં આવે છે,ત્યારે દ્રાવણનું ઉત્કલન બિંદુ $80.175\,^oC$ થાય છે. જો બેન્ઝિનની બાષ્પીભવનની ગુપ્ત ઉષ્મા $90\,cal/g$ હોય,તો દ્રાવ્યનો અણુભાર ગણો.

Difficult
View Solution

નીચેનો આલેખ શુદ્ધ પાણી અને જલીય યુરિયાના દ્રાવણ માટે બાષ્પ દબાણ ($atm$ માં) ($y$-અક્ષ પર) વિરુદ્ધ તાપમાન $T$ ($K$ માં) ($x$-અક્ષ પર) દર્શાવે છે. યુરિયાના દ્રાવણનું ઉત્કલનબિંદુ ($K$ માં) શું છે? (વાતાવરણીય દબાણ $= 1 \ atm$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo