જો ઝિંક આયનોના જલીય દ્રાવણમાં $NaOH$ ઉમેરવામાં આવે,તો સફેદ અવક્ષેપ મળે છે અને વધુ પડતું $NaOH$ ઉમેરતા,અવક્ષેપ ઓગળી જાય છે. આ દ્રાવણમાં ઝિંક કયા ભાગમાં અસ્તિત્વ ધરાવે છે?

  • A
    ધન આયનીય ભાગ
  • B
    ઋણ આયનીય ભાગ
  • C
    ધન અને ઋણ બંને ભાગમાં
  • D
    દ્રાવણમાં ઝિંક હોતું નથી

Explore More

Similar Questions

આપેલા સ્થાયીતા અચળાંક (કાલ્પનિક મૂલ્યો) પરથી અનુમાન કરો કે કયું સૌથી પ્રબળ લિગેન્ડ છે?

$100 \ mL$ ના $0.1 \ M$ $CoCl_3 \cdot 6H_2O$ ના દ્રાવણની વધુ પડતા $AgNO_3$ સાથે પ્રક્રિયા કરતા $1.2 \times 10^{22}$ આયનો અવક્ષેપિત થાય છે. તો સંકીર્ણ કયું છે?

વિધાન : $Cu^{2+}$ અને $Cd^{2+}$ ને પહેલા $KCN$ દ્રાવણ ઉમેરીને અને પછી $H_2S$ વાયુ પસાર કરીને એકબીજાથી અલગ કરવામાં આવે છે.
કારણ : $KCN$ એ $Cu^{2+}$ નું $Cu^{+}$ માં રિડક્શન કરે છે અને તેની સાથે સંકીર્ણ બનાવે છે.

$AlF_3$ એ $KF$ ની હાજરીમાં જ $HF$ માં દ્રાવ્ય છે. આ શેના નિર્માણને કારણે છે?

એમોનિયા $Cu^{2+}$ ના દ્રાવણ સાથે કેવી રીતે પ્રતિક્રિયા આપે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo