નીચેનામાંથી કયું વિધાન ખોટું છે તે ઓળખો.
$(i)$ પ્રાણીઓમાં કાર્બોહાઈડ્રેટ્સ ગ્લાયકોજન તરીકે સંગ્રહિત થાય છે.
$(ii)$ ગ્લાયસિલએલેનાઈનમાં,પેપ્ટાઈડ બંધનો કાર્બોનિલ સમૂહ એલેનાઈનનો છે.
$(iii)$ બેઝ - શર્કરા - ફોસ્ફેટ એકમને ન્યુક્લિયોસાઈડ કહેવામાં આવે છે.
$(iv)$ મેદસ્વીપણું હાઈપોથાઈરોડિઝમને કારણે થાય છે.
સાચો જવાબ છે

  • A
    $i, iv$
  • B
    $ii, iii, iv$
  • C
    $i, iii, iv$
  • D
    $ii, iii$

Explore More

Similar Questions

નીચેનામાંથી શેમાં $\alpha$-$D$-ગ્લુકોઝ એકમો હોય છે?
$a$) શેરડીની ખાંડ (કેન સુગર)
$b$) દૂધની ખાંડ (લેક્ટોઝ)
$c$) સેલ્યુલોઝ
$d$) એમાયલોઝ

એબ્સિસિક એસિડમાં કેટલા આઈસોપ્રીન એકમો હાજર હોય છે?

ખોરાકમાં રહેલા મોટાભાગના હાઇડ્રોજન અને કાર્બનના ઓક્સિડેશનના અંતિમ ઉત્પાદનો કયા છે?

Column-$I$ અને Column-$II$ ને સરખાવી સાચો વિકલ્પ પસંદ કરો.
Column-$I$ Column-$II$
$(i)$ એન્ટિબેરીબેરી ફેક્ટર $(A)$ વિટામિન $C$
$(ii)$ સ્વાદુપિંડ $(B)$ ગ્લીસરાઇડસ
$(iii)$ પાલ્મ ઓઇલ $(C)$ વિટામિન $B_1$
$(iv)$ $L(+)$-એસ્કોર્બિક એસિડ $(D)$ ઇન્સ્યુલિન

નીચેનામાંથી સાચા વિધાનો ઓળખો:
$I)$ જ્યારે $DNA$ નું જળવિભાજન કરવામાં આવે છે,ત્યારે એડેનાઇન અને થાઇમિન સમાન જથ્થામાં મળે છે.
$II)$ જ્યારે $RNA$ નું જળવિભાજન કરવામાં આવે છે,ત્યારે એડેનાઇન અને યુરેસિલ સમાન જથ્થામાં મળે છે.
$III)$ એમાયલોઝ એ $\alpha-1 \rightarrow 4$ અને $\alpha-1 \rightarrow 6$ ગ્લાયકોસિડિક લિંકેજ ધરાવતું શાખિત પોલિમર છે.
$IV)$ એડિસન રોગ એડ્રિનલ કોર્ટેક્સના અસામાન્ય કાર્યને કારણે થાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo