નીચે દર્શાવેલ અણુઓ $(a)$ અને $(b)$ ને ઓળખો અને તેમના સ્ત્રોત અને ઉપયોગ દર્શાવતો સાચો વિકલ્પ પસંદ કરો:

  • A
    $(a)$ અણુઓ $\rightarrow$ કોકેઈન,સ્ત્રોત $\rightarrow$ એરિથ્રોક્સાઇલમ કોકા,ઉપયોગ $\rightarrow$ ડોપામાઈનના વહનને વેગ આપે છે
  • B
    $(b)$ અણુઓ $\rightarrow$ હેરોઈન,સ્ત્રોત $\rightarrow$ કેનાબિસ સેટાઇવા,ઉપયોગ $\rightarrow$ ડિપ્રેશન લાવનાર અને શરીરના કાર્યોને ધીમું કરે છે
  • C
    $(b)$ અણુઓ $\rightarrow$ કેનાબીનોઇડ,સ્ત્રોત $\rightarrow$ એટ્રોપા બેલાડોના,ઉપયોગ $\rightarrow$ આભાસ (hallucinations) ઉત્પન્ન કરે છે
  • D
    $(b)$ અણુઓ $\rightarrow$ મોર્ફિન,સ્ત્રોત $\rightarrow$ પેપાવર સોમનીફેરમ,ઉપયોગ $\rightarrow$ શામક (sedative) અને પીડાનાશક

Explore More

Similar Questions

"નિવારણ એ ઉપચાર કરતાં વધુ સારું છે". ટિપ્પણી કરો.

નીચેનામાંથી કયો વાયરસ સંક્રમિત પુરુષના વીર્ય દ્વારા ફેલાતો નથી?

કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલ છે?

નીચેનામાંથી કયા રોગો ધૂમ્રપાન સાથે સંબંધિત નથી?
$(1)$ ફેફસાનું કેન્સર $(2)$ બ્રોન્કાઈટીસ $(3)$ એમ્ફિસેમા $(4)$ કોરોનરી હૃદયરોગ $(5)$ જઠરના ચાંદા (Gastric ulcers) $(6)$ મૂત્રાશયનું કેન્સર $(7)$ ગળાનું કેન્સર

આપેલા વિધાનોને ધ્યાનથી વાંચો અને સાચા વિધાનો ઓળખો:
$(1)$ ટાઈફોઈડમાં $TAB$ રસીનો ઉપયોગ થાય છે.
$(2)$ થાયમસને $T$-લસિકાકોષો માટેની $Training$ $School$ તરીકે ઓળખવામાં આવે છે.
$(3)$ માયસ્થેનિયા ગ્રેવિસ એ સ્વપ્રતિરક્ષાનો રોગ છે.
$(4)$ કાર્સિનોજન પ્રત્યે શરીરના અતિશય પ્રતિચારને એલર્જી કહે છે.
$(5)$ માદામાં લિંગી રંગસૂત્રની અનિયમિતતાને કારણે ટર્નર સિન્ડ્રોમ ઉદભવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo