નીચેનામાંથી સમતાપી (isothermal) પ્રક્રિયા વિશે ખોટું વિધાન ઓળખો.

  • A
    તંત્ર આસપાસ સાથે ઉષ્મા ઉર્જાની આપ-લે કરી શકે છે.
  • B
    તંત્રની એન્થાલ્પી અચળ રહે છે.
  • C
    તંત્રનું તાપમાન અચળ રહે છે.
  • D
    તંત્રની આંતરિક ઉર્જા અચળ રહે છે.

Explore More

Similar Questions

List-$I$ ને List-$II$ સાથે જોડો.
List-$I$ (પ્રક્રિયા) List-$II$ (શરતો)
$A$. સમતાપી પ્રક્રિયા $I$. ઉષ્માનો વિનિમય થતો નથી
$B$. સમકદ પ્રક્રિયા $II$. અચળ તાપમાને કરવામાં આવે છે
$C$. સમદાબ પ્રક્રિયા $III$. અચળ કદે કરવામાં આવે છે
$D$. સમોષ્મી પ્રક્રિયા $IV$. અચળ દબાણે કરવામાં આવે છે

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

સિસ્ટમની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર શેના પર આધાર રાખે છે?

$2$ મોલ આદર્શ વાયુનું કદ $15 \ dm^{3}$ થી $20 \ dm^{3}$ સુધી વિસ્તરણ કરવા માટે જરૂરી અચળ બાહ્ય દબાણની ગણતરી કરો,જો થયેલ કાર્ય $-600 \ J$ હોય. ($bar$ માં)

$1 \ mol$ આદર્શવાયુનું શૂન્યાવકાશમાં વિસ્તરણ થતા થતું કાર્ય ............ થશે.

નીચેનામાંથી કયા અનુક્રમે તીવ્ર (intensive) અને વિસ્તૃત (extensive) ગુણધર્મો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo