રુધિર દ્વારા શ્વસન વાયુઓના વહન સંદર્ભે સાચું વિધાન ઓળખો?

  • A
    કાર્બન ડાયોક્સાઇડના વહન માટે હિમોગ્લોબિન અને ઓક્સિજનના વહન માટે કાર્બોનિક એનહાઇડ્રેઝ જરૂરી છે
  • B
    ઓક્સિજનના વહન માટે હિમોગ્લોબિન અને કાર્બન ડાયોક્સાઇડના વહન માટે કાર્બોનિક એનહાઇડ્રેઝ જરૂરી છે
  • C
    રુધિર દ્વારા માત્ર ઓક્સિજનનું વહન થાય છે
  • D
    રુધિર દ્વારા માત્ર કાર્બન ડાયોક્સાઇડનું વહન થાય છે

Explore More

Similar Questions

$1 \, g$ હિમોગ્લોબિન દ્વારા કેટલા પ્રમાણમાં ઓક્સિજનનું વહન થાય છે?

નીચેનામાંથી કોની હાજરીને કારણે રુધિરમાં કાર્બોનિક એસિડનું પ્રમાણ વધતું નથી?

કાર્બામિનો હિમોગ્લોબિનમાંથી $CO_{2}$ નું વિયોજન ક્યારે થાય છે?

કાર્બન મોનોક્સાઇડની ઝેરી અસર ઓક્સિજનની તુલનામાં હિમોગ્લોબિન માટે તેની વધુ આત્મીયતાને કારણે છે (આશરે) ($\text{ગણી}$ માં)

$CO_{2}$ ...$A$... માં પ્રસરણ પામે છે અને $HCO_{3}^{-}$ તથા $H^{+}$ બનાવે છે. ...$B$... સ્થાને જ્યાં $pCO_{2}$ ઓછું હોય છે, ત્યાં પ્રક્રિયા વિરુદ્ધ દિશામાં આગળ વધે છે.
આમ, પેશીના સ્તરે $CO_{2}$ ને ...$C$... તરીકે જકડી લેવામાં આવે છે અને વાયુકોષ્ઠો સુધી પરિવહન પામીને ...$D$... તરીકે મુક્ત થાય છે.
આપેલ $NCERT$ વિધાન પૂર્ણ કરવા માટે $A, B, C$ અને $D$ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo