ઈનહીબીન અંગેનું સાચું વિધાન ઓળખો.

  • [NEET 2016]
  • A

    તે અંડપિંડના ગ્રેન્યુલોસા કોષો દ્વારા ઉત્પન્ન થાય છે અને $LH$ ના સ્રાવને અવરોધે છે.

  • B

    તે શુક્રપિંડના પોષક કોષો દ્વારા ઉત્પન્ન થાય છે અને $LH$ ના સ્ત્રાવને અવરોધે છે.

  • C

    તે $LH, FSH$ અને પ્રોલેટિનના સ્રાવને અવરોધે છે.

  • D

    તે અંડપિંડના ગ્રેન્યુલોસા કોષો દ્વારા ઉત્પન્ન થાય છે અને $FSH$ ના સ્રાવને અવરોધે છે.

Similar Questions

મનુષ્યમાં શુક્રાણુનો કયો ભાગ અંડકોષમાં પ્રવેશે છે ?

નીચેનામાંથી શુક્રકોષનો કયો ભાગ હાયલ્યુરોનીડેઝ ઉત્સેચક ઘરાવે છે?

માનવમાં વિખંડન કેવું હોય છે ?

.... તરીકે ઓળખાતા પિટ્યુટરી ગ્રંથિના અંતઃસ્ત્રાવ કે જેના દ્વારા સરટોલીના કોષોનું નિયમન થાય છે.

  • [AIPMT 2006]

ગર્ભાધાન પછી તરત ગર્ભ, બાહ્ય ગર્ભસ્તર, અંતગર્ભસ્તર અને મધ્ય ગર્ભસ્તર શેમાંથી ઉદ્ભવે ?