નીચેનામાંથી સાચું વિધાન ઓળખો.

  • A
    મિથેનોજિન્સ એ પશુઓના આમાશયમાં જોવા મળતા જારક બેક્ટેરિયા છે.
  • B
    બાયોગેસ,જેને સામાન્ય રીતે ગોબરગેસ કહેવાય છે,તે શુદ્ધ મિથેન છે.
  • C
    સ્લઝના મોટા ભાગને ટાંકીઓમાં પમ્પ કરવામાં આવે છે જેને એનારોબિક સ્લઝ ડાયજેસ્ટર્સ કહેવામાં આવે છે.
  • D
    બાયોગેસ માત્ર પ્રાણીઓના કચરા પર જારક બેક્ટેરિયાની પ્રવૃત્તિથી ઉત્પન્ન થાય છે.

Explore More

Similar Questions

ગટર અથવા મ્યુનિસિપલ કચરાને સીધો નદીઓ,ઝરણાં અને અન્ય જળાશયોમાં છોડવો જોઈએ નહીં કારણ કે
$I.$ તેમાં માનવ મળ અને અન્ય કાર્બનિક કચરો હોય છે
$II.$ તેમાં સંખ્યાબંધ રોગકારક સૂક્ષ્મજીવો હોય છે
ઉપર આપેલા વિધાનોમાંથી કયું/કયા સાચું/સાચા છે?

પ્રદૂષિત પાણીને કોનો ઉપયોગ કરીને શુદ્ધ કરી શકાય છે?

દ્વિતીયક સીવેજ ઉપચાર મોટેભાગે ...... પ્રક્રિયા છે.

સુએજના દ્વિતીયક ઉપચારના સંદર્ભમાં નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન $I$: નિસ્યંદિત (effluent) નો $BOD$ વધે છે.
વિધાન $II$: બેક્ટેરિયાના જથ્થા (flocs) નિસ્યંદિતમાં હાજર કાર્બનિક દ્રવ્યોનો મુખ્ય ભાગ વાપરી નાખે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.

$A$: $STPs$ માં સૂક્ષ્મ જીવોનો ઉપયોગ થાય છે.
$R$: $STPs$ નો ઉપયોગ પાણીનું પ્રદૂષણ અટકાવવા માટે થાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo