ઍસિડિક જલીય દ્રાવણમાં $[H_{3}O^{+}]$ ની સાંદ્રતા ઘટે તેમ દ્રાવણની ઍસિડિક્તામાં શું ફેરફાર થાય છે?

  • A
    વધે છે.
  • B
    અચળ રહે છે.
  • C
    ઘટે છે.
  • D
    ચોક્કસ કહી શકાય નહીં.

Explore More

Similar Questions

જીપ્સમ અને પ્લાસ્ટર ઓફ પેરિસના રાસાયણિક સૂત્રો અનુક્રમે કયા છે?

$(a)$ દાંતનું ઇનેમલ આપણા શરીરના સૌથી સખત પદાર્થોમાંનું એક છે. મોઢાના $pH$ માં થતા એવા ફેરફારો સમજાવો જે દાંતના સડાનું સૂચન કરે છે. ટૂથપેસ્ટ તેને રોકવામાં કેવી રીતે મદદ કરે છે?
$(b)$ જો ક્ષારના દ્રાવણની $pH$ $7$ કરતા વધારે હોય,તો તે ક્ષારની પ્રકૃતિ કેવી હોય? નીચેના ક્ષારો બનાવવા માટે વપરાતા એસિડ અને બેઝના નામ આપો:
$(i)$ પોટેશિયમ સલ્ફેટ.
$(ii)$ એમોનિયમ ક્લોરાઇડ.

જો જલીય દ્રાવણમાં $[H_3O^+] = 10^{-6} \ M$ હોય,તો દ્રાવણની $pH$ કેટલી હશે?

પ્રબળ વિદ્યુતવિભાજ્ય (strong electrolytes) અને નિર્બળ વિદ્યુતવિભાજ્ય (weak electrolytes) વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. દરેકના બે ઉદાહરણો આપો.

જ્યારે ચૂનાના નીતર્યા પાણીમાં વધુ પ્રમાણમાં $CO_{2}$ પસાર કરવામાં આવે ત્યારે શું થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo