વિદ્યુત વિભાજન વહન એ ધાત્વીક વહન કરતા કઈ બાબતમાં અલગ પડે છે?

  • A
    તાપમાન વધવાની સાથે અવરોધ વધે છે.
  • B
    તાપમાન વધવાની સાથે અવરોધ ઘટે છે.
  • C
    તાપમાન વધવાની સાથે અવરોધ અચળ રહે છે.
  • D
    અવરોધ વાહકની લંબાઈથી સ્વતંત્ર હોય છે.

Explore More

Similar Questions

જો $0.01 \ M \ KCl$ દ્રાવણની વાહકતા $200 \ \Omega^{-1} \ cm^{-1}$ અને કોષ અચળાંક $1 \ cm^{-1}$ હોય,તો તેનો અવરોધ કેટલો થાય?

$25 \ ^oC$ તાપમાને $Na_2SO_4$ ના $0.001 \ M$ જલીય દ્રાવણની વાહકતા $2.6 \times 10^{-3} \ S \ cm^{-1}$ છે. જો $Na^+$ ની સીમિત મોલર વાહકતા $50 \ S \ cm^2 \ mol^{-1}$ હોય,તો $SO_4^{2-}$ ની સીમિત મોલર વાહકતા .............. $S \ cm^2 \ mol^{-1}$ થશે (પાણીની વાહકતા અવગણો).

અનંત મંદને $Ga^{3+}$ આયનો અને $NO_3^-$ આયનોની આયનીય વાહકતા અનુક્રમે $120 \, \Omega^{-1} \, cm^2 \, mol^{-1}$ અને $50 \, \Omega^{-1} \, cm^2 \, mol^{-1}$ છે. અનંત મંદને $Ga(NO_3)_3$ ની તુલ્ય વાહકતા ........... $\Omega^{-1} \, cm^2 \, eq^{-1}$ થશે.

$298 \ K$ તાપમાને $0.01 \ M$ $KCl$ દ્રાવણનો અવરોધ $1500 \ \Omega$ છે. જો $298 \ K$ તાપમાને $0.01 \ M$ $KCl$ દ્રાવણની વાહકતા $0.1466 \times 10^{-3} \ S \ cm^{-1}$ હોય,તો વાહકતા કોષનો કોષ અચળાંક $cm^{-1}$ માં કેટલો થાય?

અનંત મંદને $HCl$,$NaCl$,$CH_{3}COOH$ અને $CH_{3}COONa$ ની મોલર વાહકતાનો ક્રમ નીચે મુજબ છે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo