સંગ્રહિત અનાજમાં જૈવિક અને અજૈવિક પરિબળો કેવી રીતે બજારમાં વેચાણક્ષમતા ઘટાડે છે? આ પરિબળોને કેવી રીતે નિયંત્રિત કરી શકાય?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) સંગ્રહિત અનાજમાં જૈવિક પરિબળો (કીટકો,ઉંદરો,ફૂગ,ઈતરડી,બેક્ટેરિયા) અને અજૈવિક પરિબળો (અયોગ્ય ભેજ,તાપમાન,આદ્રતા) નીચે મુજબની સમસ્યાઓ સર્જે છે:
$(a)$ ગુણવત્તામાં ઘટાડો.
$(b)$ વજનમાં ઘટાડો.
$(c)$ અંકુરણ ક્ષમતામાં ઘટાડો.
$(d)$ ઉત્પાદનનો રંગ બદલાવો.
આ તમામ પરિબળોને કારણે બજારમાં વેચાણક્ષમતા ઘટે છે.
નિયંત્રણના ઉપાયો:
$(a)$ યોગ્ય સારવાર: સંગ્રહ કરતા પહેલા અનાજને સારી રીતે સૂકવવું અને યોગ્ય જંતુનાશકોનો ઉપયોગ કરવો.
$(b)$ વ્યવસ્થિત વ્યવસ્થાપન: વખારો (ગોડાઉન) ને સ્વચ્છ,સૂકી અને હવાઉજાસવાળી રાખવી તથા સમયાંતરે નિરીક્ષણ કરવું.

Explore More

Similar Questions

અનાજના સંગ્રહ માટે અપનાવવામાં આવતા નિવારક અને નિયંત્રણના પગલાંઓમાં કોનો સમાવેશ થાય છે?

$(a)$ પશુઓના સ્વાસ્થ્ય પર ચેપી રોગોની હાનિકારક અસરો જણાવો.
$(b)$ આ રોગોને કેવી રીતે નિયંત્રિત કરી શકાય?

પશુપાલન એ કોનું વૈજ્ઞાનિક વ્યવસ્થાપન છે?
$(i)$ પશુ સંવર્ધન
$(ii)$ પ્રાણીઓનું સંવર્ધન (કલ્ચર)
$(iii)$ પશુધન
$(iv)$ પ્રાણીઓનો ઉછેર

પશુપાલન નીચેના હેતુઓ માટે કરવામાં આવે છે:
$(i)$ દૂધ ઉત્પાદન
$(ii)$ ખેતીકામ
$(iii)$ માંસ ઉત્પાદન
$(iv)$ ઈંડાનું ઉત્પાદન

મિશ્ર મત્સ્ય ઉછેરમાં નીચે મુજબની માછલીઓના બબ્બે ઉદાહરણો આપો:
$(i)$ ઉપરના સ્તરે રહેતી માછલીઓ
$(ii)$ મધ્યના સ્તરે રહેતી માછલીઓ
$(iii)$ તળિયે રહેતી માછલીઓ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo