કોઈ પદાર્થ સ્થિર છે કે નહીં તે આપણે કેવી રીતે નક્કી કરી શકીએ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) જો કોઈ પદાર્થ બીજા પદાર્થ (અવલોકનકાર અથવા સંદર્ભ ફ્રેમ) ની સાપેક્ષમાં તેનું સ્થાન બદલે છે,તો તે પદાર્થની સાપેક્ષમાં ગતિમાં છે તેમ કહેવાય; અન્યથા તે સ્થિર છે તેમ કહેવાય.
ઉદાહરણ તરીકે,જો તમે અચળ વેગથી ગતિ કરતી બસમાં મુસાફરી કરી રહ્યા હોવ અને તમારી બાજુમાં એક પુસ્તક રાખેલું હોય,તો તમારી સાપેક્ષમાં તે પુસ્તક સ્થિર છે.
જો કે,રસ્તા પર ઉભેલા સ્થિર અવલોકનકારની સાપેક્ષમાં તે જ પુસ્તક ગતિમાં છે.
આમ,કોઈપણ પદાર્થની ગતિ એ પદાર્થ અને અવલોકનકારનો સંયુક્ત ગુણધર્મ છે. નિશ્ચિત અવલોકન સ્થાન અથવા સંદર્ભ ફ્રેમ વિના કોઈ પણ ગતિ નિરપેક્ષ હોતી નથી.

Explore More

Similar Questions

"પદાર્થ દ્વારા કાપવામાં આવેલ પથલંબાઈ અને સ્થાનાંતરનું મૂલ્ય સમાન હોઈ શકે અથવા ન પણ હોઈ શકે." આ વિધાનને ઉદાહરણ સાથે સમજાવો.

એક કાર $60 \, km/h$ ની ઝડપે $1 \, h$ સુધી પૂર્વ દિશામાં અને તે જ ઝડપે $30 \, min$ સુધી દક્ષિણ દિશામાં ગતિ કરે છે. પ્રારંભિક સ્થાનથી કારનું સ્થાનાંતર ......... $km$ છે.

સ્થાનાંતર અને કાપેલા અંતરનો સંખ્યાત્મક ગુણોત્તર હંમેશા કેટલો હોય છે?

એક ઉદાહરણ સાથે સમજાવો કે સ્થાનાંતરનું મૂલ્ય શૂન્ય હોઈ શકે છે પરંતુ અનુરૂપ પથલંબાઈ શૂન્ય હોતી નથી.

એક વિમાન $400 \,m$ ઉત્તર દિશામાં અને $300 \,m$ દક્ષિણ દિશામાં ઉડે છે અને ત્યારબાદ $1200 \,m$ ઉપરની તરફ ઉડે છે,તો તેનું કુલ સ્થાનાંતર કેટલું હશે ($\,m$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo