જઠરાંત્રીય માર્ગ (gastrointestinal tract) ની પ્રવૃત્તિઓનું નિયમન કેવી રીતે થાય છે?

  • A
    માત્ર ચેતાકીય નિયંત્રણ દ્વારા
  • B
    માત્ર અંતઃસ્ત્રાવી નિયંત્રણ દ્વારા
  • C
    ચેતાકીય અને અંતઃસ્ત્રાવી બંને નિયંત્રણ દ્વારા
  • D
    માત્ર શારીરિક હલનચલન દ્વારા

Explore More

Similar Questions

$A -$ સિક્રેટિન એક્સોક્રાઇન સ્વાદુપિંડ પર કાર્ય કરે છે અને પાણી અને બાયકાર્બોનેટ આયનોના સ્ત્રાવને ઉત્તેજિત કરે છે. $R -$ કોલેસીસ્ટોકાઈનિન $(CCK)$ સ્વાદુપિંડ અને પિત્તાશય બંને પર કાર્ય કરે છે અને અનુક્રમે સ્વાદુપિંડના ઉત્સેચકો અને પિત્તરસના સ્ત્રાવને ઉત્તેજિત કરે છે.

$CCK$ (કોલેસીસ્ટોકાઈનીન) પાચનતંત્રના કયા ભાગ પર કાર્ય કરે છે?

જેમ હાઇડ્રોક્લોરિક એસિડ $(HCl)$ પેપ્સિનોજન માટે છે,તેમ

કોલેસીસ્ટોકાઈનિન શું છે?

કયો અંતઃસ્ત્રાવ હાઈડ્રોક્લોરિક એસિડ અને પાચક રસના સ્ત્રાવને અવરોધે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo