એક વાયુ માટે કદ અને તાપમાન વચ્ચેનો આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. જો $\alpha$ = વાયુનો કદ પ્રસરણાંક = $\frac{1}{273} \text{ પ્રતિ } ^oC$ હોય,તો $819 ^oC$ તાપમાને વાયુનું કદ કેટલું હશે?

  • A
    $1 \times 10^{-3} \text{ m}^3$
  • B
    $2 \times 10^{-3} \text{ m}^3$
  • C
    $3 \times 10^{-3} \text{ m}^3$
  • D
    $4 \times 10^{-3} \text{ m}^3$

Explore More

Similar Questions

$\gamma$ જેટલો કદ પ્રસરણાંક ધરાવતું પ્રવાહી,$\alpha$ જેટલો રેખીય પ્રસરણાંક ધરાવતા પદાર્થના પાત્રમાં ભરવામાં આવે છે. જો ગરમ કરવાથી પ્રવાહી બહાર છલકાય,તો

$20 \, ^\circ C$ તાપમાને અને સામાન્ય દબાણે એક વાયુનું કદ $100 \, cm^3$ છે. જો તેનું તાપમાન તેટલા જ દબાણે વધારીને $100 \, ^\circ C$ કરવામાં આવે,તો તેનું કદ $125 \, cm^3$ થાય છે. સામાન્ય દબાણે વાયુના કદપ્રસરણાંકનું મૂલ્ય $^\circ C^{-1}$ માં શોધો.

પારાનો કદ પ્રસરણાંક $18 \times 10^{-5} \, ^\circ C^{-1}$ છે. થર્મોમીટરના બલ્બનું કદ $10^{-6} \, m^3$ છે અને સ્ટેમનું આડછેદનું ક્ષેત્રફળ $0.004 \, cm^2$ છે. જો બલ્બ $0 \, ^\circ C$ તાપમાને પારાથી ભરેલો હોય,તો $100 \, ^\circ C$ તાપમાને પારાના સ્તંભની લંબાઈ શોધો.

ગ્લિસરીનનો કદ પ્રસરણાંક $49 \times 10^{-5} \; K^{-1}$ છે. તાપમાનમાં $30 \; ^{\circ}C$ નો વધારો થવાથી તેની ઘનતામાં થતો આંશિક ફેરફાર કેટલો હશે?

તાંબાના પાત્રમાં પ્રવાહીના આભાસી વિસ્તરણનો ગુણાંક $C$ છે અને ચાંદીના પાત્રમાં $S$ છે. તાંબાના કદ વિસ્તરણનો ગુણાંક $\gamma_c$ છે. તો ચાંદીના રેખીય વિસ્તરણનો ગુણાંક કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo