નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન $I$: બેન્ઝીનનું નાઈટ્રેશન કરીને નાઈટ્રોબેન્ઝીન મેળવવામાં આવે છે,જેની આગળ $CH_{3}COCl / AlCl_{3}$ સાથે પ્રક્રિયા કરતા આકૃતિમાં દર્શાવેલ નીપજ મળે છે.
વિધાન $II$: $NO_{2}$ સમૂહ એ $m$-નિર્દેશક અને નિષ્ક્રિય કરનાર સમૂહ છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

  • A
    વિધાન $I$ સાચું છે પરંતુ વિધાન $II$ ખોટું છે.
  • B
    વિધાન $I$ અને વિધાન $II$ બંને સાચા છે.
  • C
    વિધાન $I$ ખોટું છે પરંતુ વિધાન $II$ સાચું છે.
  • D
    વિધાન $I$ અને વિધાન $II$ બંને ખોટા છે.

Explore More

Similar Questions

$o$-bromonitrobenzene મેળવવા માટે નીચે દર્શાવેલ પ્રક્રિયા માટે પ્રક્રિયકોનું શ્રેષ્ઠ સંયોજન કયું છે?

એરાઇલ હેલાઇડ કેન્દ્રનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ તરફ આલ્કાઇલ હેલાઇડની સરખામણીમાં ઓછું સક્રિય છે,કારણ કે:

નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ કઈ હશે?

Difficult
View Solution

નિર્જળ $AlCl_3$ ની હાજરીમાં આલ્કાઈલ હેલાઈડની એરોમેટિક સંયોજનો સાથેની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે?

નીચેનામાંથી કયા ક્રિયાશીલ સમૂહોના સેટમાં ફક્ત મેટા-ડાયરેક્ટિંગ સમૂહો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo