નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન $I:$ બોહરના હાઇડ્રોજન પરમાણુના મોડેલ મુજબ,આપેલ સ્થિર અવસ્થામાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન ક્વોન્ટાઇઝ્ડ હોય છે.
વિધાન $II:$ બોહરની કક્ષામાં ઇલેક્ટ્રોનનો ખ્યાલ,હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતનું ઉલ્લંઘન કરે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

  • A
    વિધાન $I$ અને વિધાન $II$ બંને સાચા છે.
  • B
    વિધાન $I$ સાચું છે પરંતુ વિધાન $II$ ખોટું છે.
  • C
    વિધાન $I$ ખોટું છે પરંતુ વિધાન $II$ સાચું છે.
  • D
    વિધાન $I$ અને વિધાન $II$ બંને ખોટા છે.

Explore More

Similar Questions

એક ઈલેક્ટ્રોન $600 \, m/s$ ના વેગથી $0.005\%$ ની ચોકસાઈ સાથે ગતિ કરે છે. તો તેના સ્થાનમાં અનિશ્ચિતતા કેટલી હશે? ($h = 6.6 \times 10^{-34} \, kg \, m^2 \, s^{-1}$,ઈલેક્ટ્રોનનું દળ $m_e = 9.1 \times 10^{-31} \, kg$)

નીચેનામાંથી કયું $\text{HEISENBERG}$ ના અનિશ્ચિતતાના સિદ્ધાંત માટેનું ગાણિતિક સમીકરણ દર્શાવતું નથી?

અનિશ્ચિતતાનો સિદ્ધાંત કોના દ્વારા આપવામાં આવ્યો હતો?

જો ઇલેક્ટ્રોનનું સ્થાન $\pm 0.002 \ nm$ ની ચોકસાઈ સાથે માપવામાં આવે,તો તેના વેગમાનમાં અનિશ્ચિતતા ($kg \ ms^{-1}$ માં) કેટલી હશે? $(h=6.626 \times 10^{-34} \ J \ s)$

$3 \times 10^4 \ cm \ sec^{-1}$ ના વેગથી ગતિ કરતા ઇલેક્ટ્રોન $(mass = 9.1 \times 10^{-28} \ g)$ ના સ્થાનમાં અનિશ્ચિતતાની ગણતરી કરો,જો વેગમાં અનિશ્ચિતતા $0.011 \%$ હોય ($cm$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo