નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન-$I$: ગ્લાયકોલિસિસ એ અજારક તેમજ જારક શ્વસન બંનેમાં સામાન્ય તબક્કો છે અને તે કણાભસૂત્રના આધારકમાં થાય છે.
વિધાન-$II$: ગ્લાયકોલિસિસના પ્રથમ પાંચ તબક્કાઓ તેના પૂર્વતૈયારીના તબક્કા (preparatory phase) તરીકે ઓળખાય છે.
ઉપરના વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

  • A
    વિધાન-$I$ અને વિધાન-$II$ બંને સાચા છે.
  • B
    વિધાન-$I$ અને વિધાન-$II$ બંને ખોટા છે.
  • C
    વિધાન-$I$ સાચું છે પરંતુ વિધાન-$II$ ખોટું છે.
  • D
    વિધાન-$I$ ખોટું છે પરંતુ વિધાન-$II$ સાચું છે.

Explore More

Similar Questions

ગ્લાયકોલિસિસ દરમિયાન ગ્લિસરાલ્ડિહાઇડ$-3-$ફોસ્ફેટનું $1,3$-બિસફોસ્ફોગ્લિસરેટમાં રૂપાંતર કરવા માટે જરૂરી કો-ફેક્ટર (સહ-કારક) કયું છે?

$Dihydroxyacetone$ $phosphate$ $(DHAP)$ ના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

પાયરુવિક એસિડમાંથી $Acetyl-CoA$ નું નિર્માણ એ તેના કયા પ્રકારની પ્રક્રિયાનું પરિણામ છે?

$3$-$PGAL$ ના બે અણુઓમાંથી કેટલા રિડોક્સ સમતુલ્ય દૂર થાય છે?

ગ્લુકોઝનું ગ્લુકોઝ-$6$-ફોસ્ફેટમાં રૂપાંતર,જે ગ્લાયકોલિસિસની પ્રથમ અપરિવર્તનીય પ્રક્રિયા છે,તે કોના દ્વારા ઉદ્દીપિત થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo