નીચે બે વિધાનો આપેલા છે: એકને વિધાન $(A)$ તરીકે અને બીજાને કારણ $(R)$ તરીકે લેબલ કરવામાં આવ્યું છે.
વિધાન $(A):$ બધા પૃષ્ઠવંશીઓ મેરુદંડી છે પરંતુ બધા મેરુદંડીઓ પૃષ્ઠવંશીઓ નથી.
કારણ $(R):$ ઉપસમુદાય પૃષ્ઠવંશી (Vertebrata) ના સભ્યો ભ્રૂણીય અવસ્થા દરમિયાન મેરુદંડ ધરાવે છે,પુખ્તાવસ્થામાં મેરુદંડનું સ્થાન કાસ્થિમય અથવા અસ્થિમય કરોડસ્તંભ દ્વારા લેવામાં આવે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

  • A
    $A$ અને $R$ બંને સાચા છે અને $R$ એ $A$ ની સાચી સમજૂતી છે
  • B
    $A$ અને $R$ બંને સાચા છે પરંતુ $R$ એ $A$ ની સાચી સમજૂતી નથી
  • C
    $A$ સાચું છે પરંતુ $R$ ખોટું છે
  • D
    $A$ ખોટું છે પરંતુ $R$ સાચું છે

Explore More

Similar Questions

માછલીની આકૃતિ નીચે આપેલ છે. $A, B, C, D, E, F, G$ તરીકે દર્શાવેલ ભાગોને ઓળખો.

Ascidia (એસીડિયા) નું સાચું વર્ગીકરણ કયું છે?

માછલીઓ,ઉભયજીવીઓ,સરીસૃપો અને પક્ષીઓને સમાન ............. માં રાખવામાં આવે છે.

"બધા જ પૃષ્ઠવંશીઓ મેરુદંડી છે પરંતુ બધા જ મેરુદંડી પૃષ્ઠવંશીઓ નથી". આ વિધાનને યોગ્ય ઠેરવો.

શૂળત્વચી (Echinoderms) તેના વિકાસની કઈ સમાનતા દ્વારા પૃષ્ઠવંશી (Chordates) સાથે સંકળાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo