નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન-$I$: કોષદીવાલ મુક્ત રીતે પ્રવેશશીલ છે.
વિધાન-$II$: કોષરસસ્તર પસંદગીમાન પ્રવેશશીલ છે.
મૂળરોમના બંધારણના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

  • A
    વિધાન-$I$ ખોટું છે પરંતુ વિધાન-$II$ સાચું છે.
  • B
    વિધાન-$I$ અને વિધાન-$II$ બંને સાચા છે.
  • C
    વિધાન-$I$ અને વિધાન-$II$ બંને ખોટા છે.
  • D
    વિધાન-$I$ સાચું છે પરંતુ વિધાન-$II$ ખોટું છે.

Explore More

Similar Questions

ફ્લુઈડ મોઝેઈક મોડેલ કોના દ્વારા આપવામાં આવ્યું હતું?

કોષરસપટલના સિંગર અને નિકોલસન મોડેલમાં બાહ્ય પ્રોટીન .....

પરમીએઝ (Permeases) શું છે?

$Pinocytosis$ (પ્રવાહી ભક્ષણ) શબ્દ કોના દ્વારા આપવામાં આવ્યો હતો?

ટ્યુબ્યુલિન પ્રોટીન શેમાં જોવા મળતું નથી......

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo