નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન $I:$ પ્રબળ એસિડ અને નિર્બળ બેઇઝ વચ્ચેના ટાઇટ્રેશનમાં મિથાઈલ ઓરેન્જ સૂચક તરીકે યોગ્ય છે.
વિધાન $II:$ એસિટિક એસિડના $NaOH$ સાથેના ટાઇટ્રેશન માટે ફિનોલ્ફથેલીન યોગ્ય સૂચક નથી.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

  • A
    વિધાન $I$ ખોટું છે પરંતુ વિધાન $II$ સાચું છે
  • B
    વિધાન $I$ સાચું છે પરંતુ વિધાન $II$ ખોટું છે
  • C
    વિધાન $I$ અને વિધાન $II$ બંને સાચા છે
  • D
    વિધાન $I$ અને વિધાન $II$ બંને ખોટા છે

Explore More

Similar Questions

મિથાઈલ ઓરેન્જ એસિડિક માધ્યમમાં $.......$ રંગ આપે છે.

પ્રબળ એસિડ અને નિર્બળ બેઇઝના અનુમાપનમાં અંતિમ બિંદુ (end point) શોધવા માટે શ્રેષ્ઠ સૂચક કયું છે?

ફિનોલ્ફથેલીન નીચેનામાંથી કયા ટાઇટ્રેશન માટે સારો સૂચક નથી :-

$K_b = 1 \times 10^{-11}$ ધરાવતો સૂચક $1 \times 10^{-4} \ M$ દ્રાવણમાં કયા $pH$ પર રંગ પરિવર્તન દર્શાવશે?

$CH_3COOH$ અને $NaOH$ ના અનુમાપન માટે કયો સૂચક વપરાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo