પેરિટોનિયલ ડાયાલિસિસ (peritoneal dialysis) અંગે નીચે બે વિધાનો આપેલા છે. સાચો વિકલ્પ પસંદ કરો.
વિધાન $I$: પેરિટોનિયલ ડાયાલિસિસ દર્દીની જરૂરિયાત મુજબ કરી શકાય છે,એટલે કે કામ પર અથવા મુસાફરી દરમિયાન.
વિધાન $II$: પેરિટોનિયલ ડાયાલિસિસ એ હિમોડાયાલિસિસ (haemodialysis) કરતા વધુ કાર્યક્ષમ છે.

  • A
    વિધાન $I$ અને વિધાન $II$ બંને સાચા છે.
  • B
    વિધાન $I$ અને વિધાન $II$ બંને ખોટા છે.
  • C
    વિધાન $I$ સાચું છે પરંતુ વિધાન $II$ ખોટું છે.
  • D
    વિધાન $I$ ખોટું છે પરંતુ વિધાન $II$ સાચું છે.

Explore More

Similar Questions

યુરેમિયા (Uremia) એ કયા અંગ સાથે સંબંધિત રોગ છે?

ડાયાલિસિસ પ્રવાહીનું બંધારણ કયા પદાર્થને મળતું આવે છે?

ડાયાબિટીસ ઇન્સિપિડસથી પીડાતી વ્યક્તિ દરરોજ કેટલા પ્રમાણમાં પેશાબનો ત્યાગ કરશે?

જ્યારે રુધિરમાં યુરિયાનું સ્તર . . . . . . થી વધી જાય ત્યારે તેને યુરેમિયા કહેવામાં આવે છે.

તાજેતરમાં જોવા મળતી કંટીન્યુઅસ એમ્બ્યુલેટરી પેરીટોનિયલ ડાયાલિસિસ $(CAPD)$ માં વપરાતી ડાયાલિસિસ મેમ્બ્રેન કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo