નીચે બે વિધાનો આપેલા છે $:$
$Cu(NO_3)_2, AgNO_3, Hg_2(NO_3)_2$ અને $Mg(NO_3)_2$ દરેકના $1 \ M$ જલીય દ્રાવણનું નિષ્ક્રિય વિદ્યુતધ્રુવોનો ઉપયોગ કરીને વિદ્યુતવિભાજન કરવામાં આવે છે.
આપેલ છે $: E_{Ag^{+}/Ag}^{\theta} = 0.80 \ V, E_{Hg_2^{2+}/Hg}^{\theta} = 0.79 \ V, E_{Cu^{2+}/Cu}^{\theta} = 0.24 \ V$ અને $E_{Mg^{2+}/Mg}^{\theta} = -2.37 \ V$.
વિધાન $(I) :$ વોલ્ટેજ વધવાની સાથે,કેથોડ પર ધાતુઓના જમા થવાનો ક્રમ $Ag, Hg$ અને $Cu$ હશે.
વિધાન $(II) :$ મેગ્નેશિયમ કેથોડ પર જમા થશે નહીં,તેના બદલે કેથોડ પર ઓક્સિજન વાયુ મુક્ત થશે.
ઉપરોક્ત વિધાનના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.
- A
વિધાન $I$ અને વિધાન $II$ બંને ખોટા છે
- B
વિધાન $I$ સાચું છે પરંતુ વિધાન $II$ ખોટું છે
- C
વિધાન $I$ અને વિધાન $II$ બંને સાચા છે
- D
વિધાન $I$ ખોટું છે પરંતુ વિધાન $II$ સાચું છે