નીચે બે વિધાનો આપેલા છે $:$
વિધાન $I :$ નાઈટ્રોજન ઓક્સિજન સાથે $p\pi-p\pi$ બંધ બનાવવાને કારણે $+1$ થી $+5$ ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવતા ઓક્સાઈડ બનાવે છે.
વિધાન $II :$ નાઈટ્રોજનમાં $d$-કક્ષકની ગેરહાજરીને કારણે તે $+5$ ઓક્સિડેશન અવસ્થા ધરાવતા હેલાઈડ બનાવતું નથી.
આપેલા વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

  • A
    વિધાન $I$ સાચું છે પરંતુ વિધાન $II$ ખોટું છે
  • B
    વિધાન $I$ અને વિધાન $II$ બંને ખોટા છે
  • C
    વિધાન $I$ ખોટું છે પરંતુ વિધાન $II$ સાચું છે
  • D
    વિધાન $I$ અને વિધાન $II$ બંને સાચા છે

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું સંયોજન રંગહીન નથી?

$P_4O_6$ માં પ્રત્યેક ફોસ્ફરસ પરમાણુ સાથે જોડાયેલા ઓક્સિજન પરમાણુઓની સંખ્યા ....... છે.

સુરક્ષિત દીવાસળીના ઉત્પાદનમાં શેનો ઉપયોગ થાય છે?

નીચેનામાંથી ક્યો ઓક્સાઇડ તટસ્થ છે?

ગરમ સાંદ્ર $H_2SO_4$ ની પ્રક્રિયા દ્વારા,ફોસ્ફરસ શેમાં રૂપાંતરિત થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo