નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન $I$: $p$-નાઈટ્રોફિનોલ એ $m$-નાઈટ્રોફિનોલ અને $o$-નાઈટ્રોફિનોલ કરતા વધુ એસિડિક છે.
વિધાન $II$: ઇથેનોલ લુકાસ પ્રક્રિયક સાથે તરત જ ધૂંધળાપણું (turbidity) આપે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

  • A
    વિધાન $I$ સાચું છે પરંતુ વિધાન $II$ ખોટું છે
  • B
    બંને વિધાન $I$ અને વિધાન $II$ સાચા છે
  • C
    બંને વિધાન $I$ અને વિધાન $II$ ખોટા છે
  • D
    વિધાન $I$ ખોટું છે પરંતુ વિધાન $II$ સાચું છે

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું સંયોજન સામાન્ય પ્રયોગશાળાની સ્થિતિમાં પ્રક્રિયા કરવાથી ફિનોલ અથવા ફિનોક્સાઇડ બનાવતું નથી?

ભેદ પારખવા માટેના સંયોજનો અને વપરાયેલ પ્રક્રિયકના સંદર્ભમાં ખોટી જોડી ઓળખો.

$HOOC-COOH + HO^{18}CH_2-CH_2^{18}OH \xrightarrow[H^+]{\Delta} (A)$; નીપજ $(A)$ શું છે?

પ્રક્રિયાની મુખ્ય નીપજ કઈ છે?

ઉપરની પ્રક્રિયામાં નીપજ $(D)$ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo