નીચે બે વિધાનો આપેલા છે: એકને વિધાન $A$ તરીકે અને બીજાને કારણ $R$ તરીકે લેબલ કરવામાં આવ્યું છે:
વિધાન $A:$ ગ્લાયકોલિસિસમાં બે તબક્કે $ATP$ વપરાય છે.
કારણ $R:$ પ્રથમ $ATP$ ગ્લુકોઝનું ગ્લુકોઝ-$6$-ફોસ્ફેટમાં રૂપાંતર કરવામાં વપરાય છે અને બીજું $ATP$ ફ્રુક્ટોઝ-$6$-ફોસ્ફેટનું ફ્રુક્ટોઝ-$1,6$-બિસફોસ્ફેટમાં રૂપાંતર કરવામાં વપરાય છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

  • A
    $A$ ખોટું છે પણ $R$ સાચું છે.
  • B
    $A$ અને $R$ બંને સાચા છે અને $R$ એ $A$ ની સાચી સમજૂતી છે.
  • C
    $A$ અને $R$ બંને સાચા છે પણ $R$ એ $A$ ની સાચી સમજૂતી નથી.
  • D
    $A$ સાચું છે પણ $R$ ખોટું છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા વૈજ્ઞાનિકોના જૂથે ગ્લાયકોલિસિસના $EMP$ પથની શોધ કરી હતી?

પ્રાણીકોષોમાં ગ્લુકોઝના વિઘટનનો પ્રથમ તબક્કો કયો છે?

આકૃતિનો સંદર્ભ લો અને પ્રશ્નનો જવાબ આપો. $P, Q, R$, અને $S$ ના સાચા નામ પસંદ કરો.

ગ્લાયકોલિસિસ (Glycolysis) વિશે સમજૂતી આપો. તે ક્યાં થાય છે? તેના અંતિમ ઉત્પાદનો કયા છે? જારક અને અજારક શ્વસન બંનેમાં આ ઉત્પાદનોનું ભાવિ જણાવો.

કોષીય શ્વસન સૌપ્રથમ ક્યાં થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo