નીચે બે વિધાનો આપેલા છે: એકને વિધાન $(A)$ તરીકે અને બીજાને કારણ $(R)$ તરીકે લેબલ કરવામાં આવ્યું છે.
વિધાન $(A)$:
પોલિમરેઝ ચેઈન રિએક્શનનો ઉપયોગ $DNA$ એમ્પ્લીફિકેશન (વર્ધન) માટે થાય છે.
કારણ $(R)$:
એમ્પિસિલિન પ્રતિરોધક જનીનનો ઉપયોગ ટ્રાન્સફોર્મેશન તપાસવા માટે સિલેક્ટેબલ માર્કર તરીકે થાય છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

  • A
    $(A)$ અને $(R)$ બંને સાચા છે પરંતુ $(R)$ એ $(A)$ ની સાચી સમજૂતી નથી.
  • B
    $(A)$ સાચું છે પરંતુ $(R)$ સાચું નથી.
  • C
    $(A)$ સાચું નથી પરંતુ $(R)$ સાચું છે.
  • D
    $(A)$ અને $(R)$ બંને સાચા છે અને $(R)$ એ $(A)$ ની સાચી સમજૂતી છે.

Explore More

Similar Questions

વેક્ટરમાં રહેલ એન્ટિબાયોટિક પ્રતિરોધક જનીન કોની પસંદગીમાં મદદ કરે છે?

આપેલ આકૃતિ ક્લોનિંગ વેક્ટર $pBR322$ દર્શાવે છે. $A, B, C$ અને $D$ લેબલ્સને યોગ્ય રીતે ઓળખો.

યીસ્ટ જિનેટિક એન્જિનિયરિંગમાં મહત્વપૂર્ણ બની ગયું છે કારણ કે તે:

$PCR$ અને પ્લાઝમિડ વચ્ચેના તફાવત આપો.

પુનઃસંયોજિત $DNA$ તકનીકમાં ઉપયોગમાં લેવાતા નીચેનામાંથી કયા રિસ્ટ્રિક્શન ઉત્સેચકો $DNA$ માં સાંતરિત કાપ (ચીપકુ છેડા) ઉત્પન્ન કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo