નીચે બે વિધાનો આપેલા છે,એકને વિધાન $A$ તરીકે અને બીજાને કારણ $R$ તરીકે લેબલ કરવામાં આવ્યું છે.
વિધાન $A$: કાર્બન બે મહત્વના ઓક્સાઇડ બનાવે છે $- CO$ અને $CO_2$. $CO$ તટસ્થ છે જ્યારે $CO_2$ સ્વભાવે એસિડિક છે.
કારણ $R$: $CO_2$ પાણી સાથે મર્યાદિત રીતે જોડાઈને કાર્બોનિક એસિડ બનાવે છે,જ્યારે $CO$ પાણીમાં અલ્પ દ્રાવ્ય છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

  • A
    $A$ અને $R$ બંને સાચા છે પરંતુ $R$ એ $A$ ની સાચી સમજૂતી નથી.
  • B
    $A$ અને $R$ બંને સાચા છે અને $R$ એ $A$ ની સાચી સમજૂતી છે.
  • C
    $A$ સાચું નથી પરંતુ $R$ સાચું છે.
  • D
    $A$ સાચું છે પરંતુ $R$ સાચું નથી.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

Difficult
View Solution

કોપર નાઈટ્રેટને સખત ગરમ કરતા,અંતે $.......$ મળે છે.

નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન $I$: $SnF_4$ અને $PbF_4$ આયનીય સ્વભાવના છે.
વિધાન $II$: $GeCl_2$ એ $GeCl_4$ કરતા વધુ સ્થાયી છે.
સાચો જવાબ છે:

$CCl_{4}$ ની તુલનામાં $SiCl_{4}$ સરળતાથી જળવિભાજન પામે છે તેનું મુખ્ય કારણ શું છે?

નીચેનામાંથી કયું સૌથી વધુ સ્થાયી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo