નીચે બે વિધાનો આપેલા છે. તેના આધારે નીચે આપેલ સાચો વિકલ્પ પસંદ કરો.
વિધાન $I$: $N_2$ નું સ્થાપન કરતા વિષમકોષી (heterocystic) સાયનોબેક્ટેરિયા એનાબીના $(Anabaena)$ છે.
વિધાન $II$: $N_2$ નું સ્થાપન કરતું એનાબીના $(Anabaena)$ લાઈકેન સાથે સહજીવન ધરાવે છે.

  • A
    વિધાન $I$ સાચું છે પરંતુ વિધાન $II$ ખોટું છે.
  • B
    વિધાન $I$ અને વિધાન $II$ બંને સાચા છે.
  • C
    વિધાન $I$ અને વિધાન $II$ બંને ખોટા છે.
  • D
    વિધાન $I$ ખોટું છે પરંતુ વિધાન $II$ સાચું છે.

Explore More

Similar Questions

પૃથ્વી પરનું તમામ જીવન પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સૂર્યમાંથી ઉર્જા મેળવે છે,સિવાય કે:

તાપમાન અને પોષણની શ્રેષ્ઠ પરિસ્થિતિઓમાં, મોટાભાગના બેક્ટેરિયા કેટલા સમયના અંતરે વિભાજન પામે છે?

વાયુ રસધાનીઓ (Gas vacuoles) શેમાં જોવા મળે છે?

નીચેનામાંથી કયું લક્ષણ સૃષ્ટિ $Monera$ (મોનેરા) નું લાક્ષણિક લક્ષણ છે?

કેટલાક સાયનોબેક્ટેરિયામાં,રંજકદ્રવ્યો ધરાવતા પટલમય બહિર્ભેદને .......... કહે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo