નીચે બે વિધાનો આપેલા છે: એકને વિધાન $A$ તરીકે અને બીજાને કારણ $R$ તરીકે લેબલ કરવામાં આવ્યું છે:
વિધાન $A$: $Bk^{3+}$ આયનનું કદ $Np^{3+}$ આયન કરતા નાનું છે.
કારણ $R$: ઉપરની બાબત લેન્થેનોઇડ સંકોચનનું પરિણામ છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

  • A
    $A$ ખોટું છે પણ $R$ સાચું છે.
  • B
    $A$ અને $R$ બંને સાચા છે પણ $R$ એ $A$ ની સાચી સમજૂતી નથી.
  • C
    $A$ અને $R$ બંને સાચા છે અને $R$ એ $A$ ની સાચી સમજૂતી છે.
  • D
    $A$ સાચું છે પણ $R$ ખોટું છે.

Explore More

Similar Questions

બાયપ્રિઝમના પ્રયોગમાં,જો $\lambda_{1}$ તરંગલંબાઈ ધરાવતી $5^{\text{મી}}$ પ્રકાશિત શલાકા,$\lambda_{2}$ તરંગલંબાઈ ધરાવતી $6^{\text{મી}}$ અપ્રકાશિત શલાકા સાથે સંપાત થતી હોય,તો ગુણોત્તર $\left(\frac{\lambda_{2}}{\lambda_{1}}\right)$ કેટલો થાય?

એક અદબનીય (incompressible) પ્રવાહી આકૃતિમાં દર્શાવ્યા મુજબ આડી નળીમાંથી વહે છે. તો,પ્રવાહીનો વેગ $v$ ......... $m/s$ છે.

પ્રકાશના કિરણની આવૃત્તિ $6 \times 10^{14} \ Hz$ છે. જ્યારે તે $1.5$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં પ્રસરણ પામે ત્યારે તેની આવૃત્તિ કેટલી હશે?

વેનેડિયમ $(V)$,ક્રોમિયમ $(Cr)$,મેંગેનીઝ $(Mn)$ અને આયર્ન $(Fe)$ ના પરમાણુ ક્રમાંક અનુક્રમે $23, 24, 25$ અને $26$ છે. નીચેનામાંથી કોની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી સૌથી વધુ છે?

જો આપણે રીમર-ટીમેન પ્રક્રિયામાં ક્લોરોફોર્મની જગ્યાએ પાયરીન $(CCl_4)$ નો ઉપયોગ કરીએ,તો બનતી નીપજ કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo