નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન $I$: દિશાત્મક પસંદગી (Directional selection) મધ્યવર્તી સ્વરૂપોને પ્રોત્સાહન આપે છે અને બંને બાહ્ય સ્વરૂપની અંતિમ સીમાઓને દૂર કરે છે.
વિધાન $II$: દિશાત્મક પસંદગીમાં,વધુ વ્યક્તિઓ સરેરાશ લક્ષણ મૂલ્ય સિવાયનું મૂલ્ય પ્રાપ્ત કરે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

  • A
    વિધાન $I$ અને વિધાન $II$ બંને સાચા છે.
  • B
    વિધાન $I$ અને વિધાન $II$ બંને ખોટા છે.
  • C
    વિધાન $I$ સાચું છે પરંતુ વિધાન $II$ ખોટું છે.
  • D
    વિધાન $I$ ખોટું છે પરંતુ વિધાન $II$ સાચું છે.

Explore More

Similar Questions

ઉત્ક્રાંતિ સતત નથી. તે એક આંચકાજનક (jerky) અને અસતત પ્રક્રિયા છે. આ મુખ્ય વિચાર કોનો છે?

કુદરતી પસંદગીમાં,સરેરાશ લક્ષણ મૂલ્ય સિવાયના મૂલ્યને વધુ વ્યક્તિઓ પ્રાપ્ત કરે છે,જે . . . . . . સૂચવે છે.

સિમ્પેટ્રિક જાતિઉદ્ભવ (Sympatric speciation) ને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે?

ઉત્ક્રાંતિના સંદર્ભમાં નીચે બે વિધાનો આપેલા છે.
$\text{વિધાન}-I$: હાનિકારક વિકૃતિ (mutation) સામેની પસંદગી વિકૃતિ સંતુલન તરફ દોરી જાય છે.
$\text{વિધાન}-II$: વિકૃતિ સંતુલનમાં, હાનિકારક પ્રભાવી જનીનોની એલીલ આવૃત્તિ પેઢી દર પેઢી બદલાતી રહે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

સ્થાપક અસર (Founder effect) એટલે શું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo