વૈજ્ઞાનિક કારણો આપો : નિઃ સંતાન દંપતી આધુનિક સંશોધનો દ્વારા સંતાન મેળવી શકે છે.
જે દંપતીને ખામીયુક્ત પ્રજનન અંગો કે પ્રજનનકોષોના નિર્માણમાં અસમર્થતા વગેરે હોય તેઓ વિવિધ વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા સંતાન પ્રાપ્તિ કરી શકે છે. હાલ આ માટે $IVF, GIFT$ કે $ZIFT$ જેવી પદ્ધતિઓ પ્રચલિત છે. આ ઉપરાંત સરોગેસી દ્વારા પણ માતૃત્વ મેળવી શકાય છે.
આપેલ જોડકા જોડો
વિભાગ $- I$ | વિભાગ $- II$ |
$(1)$ $ZIFT$ | $(a)$ અંડવાહિનીમાં અંડકોષનું સ્થળાંતરણ |
$(2)$ $GIFT$ | $(b)$ ફલિતાંડ બનાવવાની આધુનીક પ્રક્રિયા |
$(3)$ $IUT$ | $(c)$ ફલિતાંડને અંડવાહિનીમાં દાખલ કરવું |
$(3)$ $ICSI$ | $(d)$ ગર્ભાશયમાં ગર્ભપોષ્ઠીખંડનું સ્થળાંતરણ |
દાતાનું વીર્ય ગર્ભાશયમાં દાખલ કરવાની પદ્ધતિ છે.
સરોગેટ માતા
નર સાથીની માદામાં વીર્ય દાખલ કરવાની અસક્ષમતા કે સ્ખલનમાં ખૂબજ ઓછા શુક્રકોષોની સંખ્યાને... પદ્ધતિ દ્વારા નિવારી શકાય?
$ICSI$ ( Intra Cytoplamic Sperm Injection) માં શું કરાય છે.?