ફ્રુન્ડલિચ અધિશોષણ સમતાપી વિશે માહિતી આપો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) ફ્રુન્ડલિચે $1909$ માં ઘન અધિશોષકના એકમ દળ દ્વારા અધિશોષિત વાયુના જથ્થા અને ચોક્કસ તાપમાને દબાણ વચ્ચેનો પ્રાયોગિક સંબંધ આપ્યો હતો. આ સંબંધને નીચેના સમીકરણ દ્વારા દર્શાવી શકાય છે:
$\frac{x}{m} = k \cdot p^{\frac{1}{n}} (n > 1)$
જ્યાં $x$ એ $p$ દબાણે $m$ દળના અધિશોષક પર અધિશોષિત વાયુનું દળ છે,અને $k$ તથા $n$ એ અચળાંકો છે જે ચોક્કસ તાપમાને અધિશોષક અને વાયુની પ્રકૃતિ પર આધાર રાખે છે.
આ સંબંધ સામાન્ય રીતે એક વક્રના સ્વરૂપમાં દર્શાવવામાં આવે છે જ્યાં અધિશોષકના પ્રતિ ગ્રામ દીઠ અધિશોષિત વાયુના દળને દબાણની વિરુદ્ધ આલેખવામાં આવે છે. આ વક્રો સૂચવે છે કે નિશ્ચિત દબાણે,તાપમાનમાં વધારો થવાથી ભૌતિક અધિશોષણમાં ઘટાડો થાય છે. આ વક્રો હંમેશા ઊંચા દબાણે સંતૃપ્તિ તરફ જતા જણાય છે.
સમીકરણનો લઘુગણક લેતા:
$\log \frac{x}{m} = \log k + \frac{1}{n} \log p$

Explore More

Similar Questions

તાપમાનમાં વધારો થવાથી ભૌતિક અધિશોષણ (physisorption) અને રાસાયણિક અધિશોષણ (chemisorption) શા માટે અલગ રીતે વર્તે છે?

$As_2S_3$ સોલનો વીજભાર કોના અધિશોષણને કારણે હોય છે?

એક વાયુ સપાટી પર ભૌતિક અધિશોષણ અનુભવે છે અને આપેલ ફ્રુન્ડલિચ અધિશોષણ સમતાપી સમીકરણ $\frac{x}{m} = k p^{0.5}$ ને અનુસરે છે. વાયુનું અધિશોષણ શેના દ્વારા વધે છે?

શોષણ (Sorption) એ એવી ઘટના છે જેમાં:

$ \text{Physisorption} $ (ભૌતિક અધિશોષણ) ના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo