સજીવોમાં વૃદ્ધિ માટે કોષવિભાજનનું મહત્વ જણાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $\Rightarrow$ તમામ સજીવો,પછી તે સૌથી નાના હોય કે સૌથી મોટા,તેમના જીવનની શરૂઆત એક કોષ (યુગ્મનજ - $Zygote$) થી કરે છે.
$\Rightarrow$ યુગ્મનજ એ નર અને માદા જન્યુઓના ફલન દ્વારા ઉત્પન્ન થાય છે,જે એકકોષીય રચના છે.
$\Rightarrow$ યુગ્મનજના સતત કોષવિભાજન અને વિભેદનને કારણે બહુકોષીય શરીરની રચના બને છે.
$\Rightarrow$ કોષોની વૃદ્ધિ અને પ્રજનન એ તમામ સજીવોના લાક્ષણિક ગુણધર્મો અને જરૂરિયાત છે.
$\Rightarrow$ તમામ કોષો બે ભાગમાં વિભાજિત થઈને પ્રજનન કરે છે; દરેક પિતૃકોષ દરેક વિભાજન સમયે બે બાળકોષો ઉત્પન્ન કરે છે. આ નવા બનેલા બાળકોષો પોતે પણ વૃદ્ધિ પામી શકે છે અને વિભાજિત થઈ શકે છે.
$\Rightarrow$ બીજા શબ્દોમાં કહીએ તો,વૃદ્ધિ અને વિભાજનના ચક્રો એક કોષને લાખો કોષો ધરાવતી રચના બનાવવાની ક્ષમતા આપે છે.
$\Rightarrow$ પુખ્ત મનુષ્યમાં કોષોની સંખ્યા આશરે $10^{14}$ હોય છે.

Explore More

Similar Questions

સજીવનો બહુકોષી દેહ કઈ ક્રિયા દ્વારા અસ્તિત્વમાં આવે છે?

સમભાજન (mitosis) દરમિયાન બનતા બે બાળ કોષોમાં શું હોય છે?

કયા પ્રકારના કોષવિભાજનના પરિણામે ઉત્પન્ન થતા કોષોમાં જનીનદ્રવ્ય એકસરખું રહે છે?

કોષકેન્દ્ર વિભાજનની જે ઘટના દરમિયાન રંગસૂત્રોની સંખ્યા જળવાઈ રહે છે, તેને શું કહેવાય છે?

નીચેનામાંથી કયું કોષ સાદા કોષ વિભાજન (સમભાજન) દર્શાવશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo