તફાવત આપો: નર જન્યુજનક અવસ્થા અને માદા જન્યુજનક અવસ્થા.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A)
નર જન્યુજનક અવસ્થામાદા જન્યુજનક અવસ્થા
$(1)$ લઘુબીજાણુઓના સમભાજન દ્વારા નિર્માણ પામે છે.$(1)$ ગુરુબીજાણુઓના સમભાજન દ્વારા નિર્માણ પામે છે.
$(2)$ પરાગનલિકાનો વિકાસ જોવા મળે છે.$(2)$ અંડકની અંદર ભ્રૂણપુટનું નિર્માણ થાય છે.
$(3)$ પરાગરજના કોષકેન્દ્રમાંથી વાનસ્પતિક કોષ અને જનન કોષ ઉત્પન્ન થાય છે.$(3)$ ગુરુબીજાણુ કોષકેન્દ્રના વિભાજન દ્વારા $8$ કોષકેન્દ્રીય અને $7$ કોષીય રચના (ભ્રૂણપુટ) બને છે.

Explore More

Similar Questions

એરંડા અને મકાઈના છોડમાં . . . . . .

પરાગરજનો લાંબા સમય સુધી સંગ્રહ ...... માં ...... $^oC$ તાપમાને કરવામાં આવે છે.

નીચેનામાંથી કયું ક્લિસ્ટોગેમી (સંવૃત પુષ્પતા) નું ઉદાહરણ છે?

નીચે પૈકી કઈ ક્રિયાઓ એકસાથે થાય છે?
$(i)$ અંડક $\rightarrow$ બીજ
$(ii)$ બીજાશય $\rightarrow$ ફળ
$(iii)$ $MMC$ $\rightarrow$ મહાબીજાણુ
$(iv)$ $PMC$ $\rightarrow$ પરાગરજ

દ્વિલીગી પુષ્પો ધરાવતી વનસ્પતિઓમાં સામાન્ય રીતે શું જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo