તફાવત આપો : નરજન્યુજનક અવસ્થા - માદાજન્યુજનક અવસ્થા
નરજન્યુજનક અવસ્થા | માદાજન્યુજનક અવસ્થા |
$(1)$ પરાગરજ કે લઘુબીજાણુનું સમભાજન થતાં નજન્યુજનક અવસ્થા સર્જાય છે. | $(1)$ મહાબીજાણુનું સમભાજન થતાં માદાજન્યુજનક અવસ્થા સર્જાય છે. |
$(2)$ પરાગનલિકાની ઘટના જોવા મળે છે. | $(2)$ અંડકનું નિર્માણ સર્જાય છે. |
$(3)$ પરાગકોષકેન્દ્રમાંથી વાનસ્પતિક કોષ અને જનનકોષનું નિર્માણ થાય છે | $(3)$ મહાબીજાણુ કોષકેન્દ્રનું વિભાજન થતા આઠ કોષકેન્દ્રો અને સાત કોષીય રચના ઉત્પન્ન થાય છે. |
વ્યાખ્યા $/$ સમજૂતી આપો :
$1.$ દ્રીસદની
$2.$ અભ્ર્રુણપોષી બીજ (આલ્બ્યુમીન વગર)
એકકીય અને દ્વિકીય રચનાઓને ઓળખો.
$I$ - મહાબીજાણુ માતૃકોષ $II$ - લઘુબીજાણુ માતૃકોષ
$III$ - અંડકોષ $IV$ - નરજન્યુ
$V$ - સહાયક કોષ $VI$ - ભ્રુણ
$VII$ - પ્રતિધ્રુવીયકોષ $VIII$ - ફલિતાંડ
$IX$ - મહાબીજાણુ $X$ - લઘુબીજાણુ
એકકીય રચનાઓ $\quad\quad$ દ્વિકીય રચનાઓ
વિધાન $‘X’:$ અનાવૃત બીજધારી ભ્રૂણપોષનું નિર્માણ ફલન પહેલાં થાય છે.
વિધાન $‘Y’ :$ આવૃત બીજધારી બેવડું ફલન જોવા મળે છે
તફાવત આપો : પૂર્વફલન ઘટનાઓ અને પશ્ચફલન ઘટનાઓ
આવૃત બીજઘારી વનસ્પતિના પુષ્પમાં પરાગનયન અને ફલન પછીના જોવા મળતાં ફેરફારોની યાદી દર્શાવો.