તફાવત આપો : નરજન્યુજનક અવસ્થા - માદાજન્યુજનક અવસ્થા

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
નરજન્યુજનક અવસ્થા માદાજન્યુજનક અવસ્થા
$(1)$ પરાગરજ કે લઘુબીજાણુનું સમભાજન થતાં નજન્યુજનક અવસ્થા સર્જાય છે. $(1)$ મહાબીજાણુનું સમભાજન થતાં માદાજન્યુજનક અવસ્થા સર્જાય છે.
$(2)$ પરાગનલિકાની ઘટના જોવા મળે છે. $(2)$ અંડકનું નિર્માણ સર્જાય છે.
$(3)$ પરાગકોષકેન્દ્રમાંથી વાનસ્પતિક કોષ અને જનનકોષનું નિર્માણ થાય છે $(3)$ મહાબીજાણુ કોષકેન્દ્રનું વિભાજન થતા આઠ કોષકેન્દ્રો અને સાત કોષીય રચના ઉત્પન્ન થાય છે.

Similar Questions

વ્યાખ્યા $/$ સમજૂતી આપો :

$1.$ દ્રીસદની

$2.$  અભ્ર્રુણપોષી બીજ (આલ્બ્યુમીન વગર)

એકકીય અને દ્વિકીય રચનાઓને ઓળખો.

$I$ - મહાબીજાણુ માતૃકોષ $II$ - લઘુબીજાણુ માતૃકોષ

$III$ - અંડકોષ $IV$ - નરજન્યુ

$V$ - સહાયક કોષ $VI$ - ભ્રુણ

$VII$ - પ્રતિધ્રુવીયકોષ $VIII$ - ફલિતાંડ

$IX$ - મહાબીજાણુ $X$ - લઘુબીજાણુ

એકકીય રચનાઓ $\quad\quad$ દ્વિકીય રચનાઓ

વિધાન $‘X’:$ અનાવૃત બીજધારી  ભ્રૂણપોષનું નિર્માણ ફલન પહેલાં થાય છે.

વિધાન $‘Y’ :$ આવૃત બીજધારી  બેવડું ફલન જોવા મળે છે

તફાવત આપો : પૂર્વફલન ઘટનાઓ અને પશ્ચફલન ઘટનાઓ

આવૃત બીજઘારી વનસ્પતિના પુષ્પમાં પરાગનયન અને ફલન પછીના જોવા મળતાં ફેરફારોની યાદી દર્શાવો.