તફાવત આપો : નરજન્યુજનક અવસ્થા - માદાજન્યુજનક અવસ્થા
નરજન્યુજનક અવસ્થા | માદાજન્યુજનક અવસ્થા |
$(1)$ પરાગરજ કે લઘુબીજાણુનું સમભાજન થતાં નજન્યુજનક અવસ્થા સર્જાય છે. | $(1)$ મહાબીજાણુનું સમભાજન થતાં માદાજન્યુજનક અવસ્થા સર્જાય છે. |
$(2)$ પરાગનલિકાની ઘટના જોવા મળે છે. | $(2)$ અંડકનું નિર્માણ સર્જાય છે. |
$(3)$ પરાગકોષકેન્દ્રમાંથી વાનસ્પતિક કોષ અને જનનકોષનું નિર્માણ થાય છે | $(3)$ મહાબીજાણુ કોષકેન્દ્રનું વિભાજન થતા આઠ કોષકેન્દ્રો અને સાત કોષીય રચના ઉત્પન્ન થાય છે. |
નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?
આવૃત્ત બીજધારી વનસ્પતિના કોષની પ્લોઈડી કેવી હોય છે?
પશ્વ ફલન વિકાસમાં તેનો સમાવેશ ન થાય
સાચી જોડ ગોઠવો.
કોલમ-$I$ |
કોલમ- $II$ |
$1.$ જલ પરાગનયન |
$a. $ ધાંસ |
$2.$ હવા દ્વારા પરાગનયન |
$b. $ મુક્ત બહુકોષકેન્દ્રી ભૃણપોષ |
$3.$ નાળિયેરનું પાણી |
$c. $ જામફળ |
$4.$ રસાળ ફળ |
$d. $ હાઈડ્રિલા |
|
$e. $ કોષીય ભૃણપોષ |
પ્રાથમિક ભ્રૂણપોષ કોષકેન્દ્ર $(3n)$ અને અધોવર્ધક કોષ સ્થાન અને કાર્ય જણાવો .