તફાવત આપો : નરજન્યુજનક અવસ્થા - માદાજન્યુજનક અવસ્થા

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
નરજન્યુજનક અવસ્થા માદાજન્યુજનક અવસ્થા
$(1)$ પરાગરજ કે લઘુબીજાણુનું સમભાજન થતાં નજન્યુજનક અવસ્થા સર્જાય છે. $(1)$ મહાબીજાણુનું સમભાજન થતાં માદાજન્યુજનક અવસ્થા સર્જાય છે.
$(2)$ પરાગનલિકાની ઘટના જોવા મળે છે. $(2)$ અંડકનું નિર્માણ સર્જાય છે.
$(3)$ પરાગકોષકેન્દ્રમાંથી વાનસ્પતિક કોષ અને જનનકોષનું નિર્માણ થાય છે $(3)$ મહાબીજાણુ કોષકેન્દ્રનું વિભાજન થતા આઠ કોષકેન્દ્રો અને સાત કોષીય રચના ઉત્પન્ન થાય છે.

Similar Questions

નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

  • [NEET 2016]

આવૃત્ત બીજધારી વનસ્પતિના કોષની પ્લોઈડી કેવી હોય છે?

પશ્વ ફલન વિકાસમાં તેનો સમાવેશ ન થાય

સાચી જોડ ગોઠવો.

કોલમ-$I$

કોલમ- $II$

$1.$ જલ પરાગનયન

$a. $ ધાંસ

$2.$ હવા દ્વારા પરાગનયન

$b. $ મુક્ત બહુકોષકેન્દ્રી ભૃણપોષ

$3.$ નાળિયેરનું પાણી

$c. $ જામફળ

$4.$ રસાળ ફળ

$d. $ હાઈડ્રિલા

 

$e. $ કોષીય ભૃણપોષ

પ્રાથમિક ભ્રૂણપોષ કોષકેન્દ્ર $(3n)$ અને અધોવર્ધક કોષ સ્થાન અને કાર્ય જણાવો .