અર્ધીકરણની ભાજનાવસ્થા-$I$ (Metaphase-$I$) અને અર્ધીકરણની ભાજનાવસ્થા-$II$ (Metaphase-$II$) વચ્ચેનો તફાવત આપો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A)
અર્ધીકરણની ભાજનાવસ્થા-$I$ અર્ધીકરણની ભાજનાવસ્થા-$II$
$(i)$ સેન્ટ્રોમિયરનું વિભાજન થતું નથી. $(i)$ સેન્ટ્રોમિયરનું વિભાજન થાય છે.
$(ii)$ સમજાત રંગસૂત્રોની જોડ વિષુવવૃત્તીય તલ પર ગોઠવાય છે. $(ii)$ દરેક રંગસૂત્ર વિષુવવૃત્તીય તલ પર ગોઠવાય છે.
$(iii)$ સમજાત રંગસૂત્રોની જોડના દરેક રંગસૂત્ર વિરુદ્ધ ધ્રુવોના સ્પિન્ડલ તંતુઓ સાથે જોડાય છે. $(iii)$ દરેક રંગસૂત્રની બંને સિસ્ટર ક્રોમેટિડ્સ વિરુદ્ધ ધ્રુવોના સ્પિન્ડલ તંતુઓ સાથે જોડાય છે.
$(iv)$ ભાજનોત્તર અવસ્થા-$I$ દરમિયાન સમજાત રંગસૂત્રો અલગ પડે છે. $(iv)$ ભાજનોત્તર અવસ્થા-$II$ દરમિયાન સિસ્ટર ક્રોમેટિડ્સ અલગ પડે છે.

Explore More

Similar Questions

અર્ધીકરણ (Meiosis) ની પૂર્વાવસ્થા-$I$ નો અંતિમ તબક્કો ...... છે.

કયો તબક્કો અર્ધીકરણ-$I$ અને અર્ધીકરણ-$II$ વચ્ચે જોડાણ કડી તરીકે કાર્ય કરે છે?

અર્ધીકરણ-$I$ દરમિયાન ડિપ્લોટીન અવસ્થાની કામચલાઉ સ્થગિત અવસ્થાને શું કહેવામાં આવે છે?

અર્ધીકરણમાં કયા તબક્કે રંગસૂત્રની સંખ્યા વાસ્તવમાં અડધી થઈ જાય છે?

કોષ વિભાજન સમયે કાયઝમેટાના ટર્મિનલાઇઝેશન (અંતિમકરણ) માટે જવાબદાર બળ કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo