ગેલ્વેનાઈઝેશન એ લોખંડને કાટ લાગવાથી બચાવવા માટેની એક પદ્ધતિ છે,જેમાં શેનું પાતળું પડ ચઢાવવામાં આવે છે?

  • A
    ગેલિયમ
  • B
    એલ્યુમિનિયમ
  • C
    ઝિંક (જસત)
  • D
    સિલ્વર (ચાંદી)

Explore More

Similar Questions

ફોસ્ફોરિક એસિડનું આણ્વીય સૂત્ર શું છે?

એક તત્વ $A$ નરમ છે અને તેને છરી વડે કાપી શકાય છે. તે હવા સાથે ખૂબ જ પ્રતિક્રિયાશીલ છે અને તેને હવામાં ખુલ્લું રાખી શકાતું નથી. તે પાણી સાથે જોરદાર પ્રતિક્રિયા આપે છે. નીચેનામાંથી તે તત્વને ઓળખો:

$CuSO_{4}$ નું દ્રાવણ લોખંડના પાત્રમાં રાખવામાં આવ્યું હતું. થોડા દિવસો પછી લોખંડના પાત્રમાં ઘણા કાણાં જોવા મળ્યા. સક્રિયતાના સંદર્ભમાં કારણ સમજાવો. આ પ્રક્રિયા માટેનું સમીકરણ લખો.

નીચેના પૈકી કઈ મિશ્રધાતુ છે?

પિત્તળ (brass) અને કાંસા (bronze) મિશ્રધાતુનું બંધારણ જણાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo