માનવ બરોળ (spleen) નું કાર્ય શું છે?

  • A
    નાડીના દરનું નિયંત્રણ કરવું
  • B
    અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરવો
  • C
    હૃદયને ઉત્તેજિત કરવું
  • D
    રુધિરના કદનું નિયંત્રણ કરવું

Explore More

Similar Questions

રુધિર ગંઠાવવાની પ્રક્રિયામાં ખામી સર્જાવાને કારણે શરીરમાંથી વધુ પ્રમાણમાં રુધિર વહી જતું અટકાવવા માટે જવાબદાર રુધિર કોષોના નામ આપો,જેની સંખ્યા ઘટવાથી આ સમસ્યા થાય છે.

$B$ રુધિરજૂથ ધરાવતી વ્યક્તિમાં કયા એન્ટિબોડી હાજર હોય છે?

રુધિરવાહિનીઓની અંદર રુધિર જામી જતું નથી,કારણ કે તેમાં નીચેનામાંથી શું હાજર હોય છે?

$O$ રુધિરજૂથ ધરાવતી વ્યક્તિના રુધિરરસ (plasma) માં કયા એન્ટિબોડી જોવા મળે છે?

મનુષ્યના રુધિરમાં સૌથી મોટી કણિકાઓ કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo