વિધુત પાવર ક્યાંથી આવે છે ? તેની સમજૂતી આપો.
વિદ્યુતકોષમાં જ્યાં સુધી રસાયણિક ઊર્જા થતી રહે ત્યાં સુધી વિદ્યુતકોષ, વિદ્યુત પાવર પૂરો પાડે છે. આવા વિદ્યુતકોષની સરળ રચનાની આકૃતિ નીચે દર્શાવી છે.
એક પાત્રમાં વિદ્યુતદ્રાવણ (ઈલેક્ટ્રોલાઈટ) ભરીને તેમાં બે જુદ્દી ધાતુના સળિયાના છેડાઓ પાત્રની બહાર રાખેલાં હોય છે. તેમાંનો એક સળિયો ધન વિદ્યુતઅગ્ર તરીક અને બીજો સળિયો ઋણ વિદ્યુતઅગ્ર તરીકે હોય છે.
અવરોધ $R$ ને વિદ્યુતકોષના ધન વિદ્યુતઅગ્ર અને ઋણ વિદ્યુતઅગ્ર સાથે (વચ્યે) જોડવામાં આવે છે. ત્યારે અવરોધ $R$ માં વ્યય પામતો પાવર, અવરોધમાંથી વહેતો પ્રવાહ અને તેના બે છેડા વચ્ચેના વોલ્ટેજ પર આધાર રાખે છે.
$\left[ P = I ^{2} R\right.$ અને $\left.P = VI \right]$
આપેલ સર્કિટનો પાવર કેટલા ............. $W$ થાય?
જે જુદી જુદી ધાતુના જંકશનમાંથી વિધુત પ્રવાહ પસાર કરતા જંકશન આગળ ઉત્સર્જાતી અથવા શોષાતિ ઉષ્માને કયા નિયમથી ઓળખાય છે ?
વિદ્યુત પરિપથમાં પરસ્પર સમાંતર જોડેલા બે અવરોધો $R$ અને $3R$ માંથી મુક્ત થતી ઉર્જાનો ગુણોત્તર $.............$ છે.
$220\,V$,$100\,W$ રેટીંગ ધરાવતા એક બલ્બને $220\,V$,$60\,W$ રેટીંગ ધરાવતા બીજા બલ્બ સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. જોઆ સંયોજનને સમાંતર વોલ્ટેજ $220\,V$ હોય, તો $100\,W$ ના બલ્બ દ્વારા વપરાયેલ કાર્યત્વરા (પાવર) લગભગ $...........W$ થાય છે.
બલ્બના પ્રવાહમાં $1\%$ નો ફેરફાર કરતાં વપરાતાં પાવરમાં કેટલા ................. $\%$ ફેરફાર થાય?