આપેલ ($A$ અને $B$) ચક્રીય બંધારણોમાંથી,જે ટોલેન્સ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરશે નહીં તે છે:

  • A
    $B$ અને $D$
  • B
    $A$ અને $D$
  • C
    $A$ અને $B$
  • D
    માત્ર $B$

Explore More

Similar Questions

નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન $I$: સુક્રોઝ ડેક્સ્ટ્રરોટેટરી છે. જો કે,સુક્રોઝનું જળવિભાજન કરવાથી મળતું દ્રાવણ ઉત્પાદનોનું મિશ્રણ ધરાવે છે. આ દ્રાવણ લિવોરોટેશન દર્શાવે છે.
વિધાન $II$: સુક્રોઝના જળવિભાજનથી ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મળે છે. ગ્લુકોઝનું લિવોરોટેશન એ ફ્રુક્ટોઝના ડેક્સ્ટ્રરોટેશન કરતા વધારે હોવાથી,પરિણામી દ્રાવણ લિવોરોટેટરી બને છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

એક પોલિસેકેરાઇડ '$X$' ને $393 \ K$ તાપમાને અને $2-3 \ atm$ દબાણે મંદ $H_2SO_4$ સાથે ઉકાળતા '$Y$' મળે છે. '$Y$' ની બ્રોમિન પાણી સાથેની પ્રક્રિયાથી ગ્લુકોનિક એસિડ મળે છે. '$X$' માં માત્ર $\beta-$ગ્લાયકોસિડિક લિંકેજ હોય છે. સંયોજન '$X$' ..... છે.

નીચેનામાંથી કયું સંયોજન જલીય $KOH$ દ્રાવણમાં રિડ્યુસિંગ શર્કરા તરીકે વર્તશે?

આપેલ બંધારણ કયા કાર્બોહાઈડ્રેટનું છે?

ગ્લાયકોલિસિસ એટલે શું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo