આપેલ $V-T$ આલેખ પરથી આપણે શું તારણ કાઢી શકીએ?

  • A
    $P_1 = P_2$
  • B
    $P_1 > P_2$
  • C
    $P_1 < P_2$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

નીચે બે વિધાનો આપેલા છે: એકને વિધાન $A$ અને બીજાને કારણ $R$ તરીકે લેબલ કરવામાં આવ્યું છે. વિધાન $A$: જો બે અલગ-અલગ કદના પાત્રોમાં રાખેલા $H_2$ અને $O_2$ અણુઓની સરેરાશ ગતિ ઊર્જા સમાન હોય,તો તેમનું તાપમાન સમાન હશે. કારણ $R$: સમાન તાપમાને $H_2$ અને $O_2$ અણુઓની r.m.s. ઝડપ સમાન હોય છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

ખાલી જગ્યા પૂરો:
$(i)$ નિરપેક્ષ શૂન્ય તાપમાને આદર્શ વાયુનું કદ ...... હોય છે.
$(ii)$ તાપમાનમાં વધારો થતાં વાયુનું દબાણ ...... .
$(iii)$ તમામ આણ્વિય ગતિ ...... તાપમાને અટકી જશે.
$(iv)$ પૃથ્વીની સપાટીથી વધુ ઊંચાઈએ ...... ને કારણે હવા ઠંડી બને છે.

એક બોક્સમાં ${T_1}$ તાપમાન અને ${P_1}$ દબાણે આદર્શ વાયુના $N$ અણુઓ છે. બોક્સમાં અણુઓની સંખ્યા બમણી કરવામાં આવે છે અને વાયુની કુલ ગતિઊર્જા અગાઉ જેટલી જ રાખવામાં આવે છે. જો નવું દબાણ ${P_2}$ અને તાપમાન ${T_2}$ હોય,તો:

$M$ મોલર દળ ધરાવતો એક આદર્શ વાયુ $H$ ઊંચાઈની ઉર્ધ્વ નળીમાં ભરેલો છે,જે બંને છેડે બંધ છે. નળી $g$ પ્રવેગ સાથે ઉપરની તરફ ગતિ કરી રહી છે. તો,નળીના તળિયે $(P_B)$ અને મધ્યબિંદુ $(P_m)$ પરના દબાણનો ગુણોત્તર કેટલો થશે?

વાયુઓના ગતિવાદ મુજબ,નીચેનામાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે?
$(a)$ વાયુનું તાપમાન એ અણુની સરેરાશ ગતિઊર્જાનું માપ છે.
$(b)$ વાયુનું તાપમાન વાયુના પ્રકાર પર આધાર રાખે છે.
$(c)$ ભારે અણુઓની સરેરાશ ઝડપ ઓછી હોય છે.
$(d)$ હલકા અણુઓની સરેરાશ ઝડપ ઓછી હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo