કાર્બન પરના એલિન્ગમ આલેખ પરથી,નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    $CO$ એ $983 \ K$ થી ઓછા તાપમાને $Fe_{2}O_{3}$ નું $Fe$ માં રિડક્શન કરે છે.
  • B
    $CO$ એ $983 \ K$ થી વધુ તાપમાને $CO_{2}$ કરતા ઓછું સ્થાયી છે.
  • C
    $CO$ એ બ્લાસ્ટ ફર્નેસના રિડક્શન ઝોનમાં $Fe_{2}O_{3}$ નું $Fe$ માં રિડક્શન કરે છે.
  • D
    $CO_{2}$ એ $983 \ K$ થી ઓછા તાપમાને $CO$ કરતા વધુ સ્થાયી છે.

Explore More

Similar Questions

કેસિટેરાઈટમાંથી કોક દ્વારા રિડક્શન કરીને ટીન મેળવવામાં આવે છે. નીચે આપેલા ડેટાનો ઉપયોગ કરીને તે ન્યૂનતમ તાપમાન ($K$ માં) નક્કી કરો કે જેના પર કોક દ્વારા કેસિટેરાઈટનું રિડક્શન થશે.
$298 \ K$ પર: $\Delta_{f}H^{\circ}(SnO_{2(s)}) = -581.0 \ kJ \ mol^{-1}$,$\Delta_{f}H^{\circ}(CO_{2(g)}) = -394.0 \ kJ \ mol^{-1}$
$S^{\circ}(SnO_{2(s)}) = 56.0 \ J \ K^{-1} \ mol^{-1}$,$S^{\circ}(Sn_{(s)}) = 52.0 \ J \ K^{-1} \ mol^{-1}$
$S^{\circ}(C_{(s)}) = 6.0 \ J \ K^{-1} \ mol^{-1}$,$S^{\circ}(CO_{2(g)}) = 210.0 \ J \ K^{-1} \ mol^{-1}$
ધારો કે એન્થાલ્પી અને એન્ટ્રોપી તાપમાનથી સ્વતંત્ર છે.

એલ્યુમિનિયમની ધાતુશાસ્ત્ર પ્રક્રિયા દરમિયાન,બોક્સાઇટને ક્રાયોલાઇટ $(Na_3AlF_6)$ માં ઓગાળવામાં આવે છે કારણ કે:

ધાતુશાસ્ત્રમાં,ફ્લક્સ (flux) એ એક પદાર્થ છે જેનો ઉપયોગ શેમાં રૂપાંતર કરવા માટે થાય છે?

ફલક્સ (Flux) નો ઉપયોગ $........$ દૂર કરવા માટે થાય છે.

એલ્યુમિનો થર્માઇટ પદ્ધતિમાં $Al$ નીચેનામાંથી ક્યા પદાર્થ તરીકે વર્તે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo