$R$ ત્રિજ્યા અને $9M$ દળ ધરાવતી એક સમાન વર્તુળાકાર તકતીમાંથી,આકૃતિમાં દર્શાવ્યા મુજબ $\frac{R}{3}$ ત્રિજ્યાની એક નાની તકતી દૂર કરવામાં આવે છે. મૂળ તકતીના કેન્દ્રમાંથી પસાર થતી અને તકતીના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને બાકી રહેલી તકતીની જડત્વની ચાકમાત્રા કેટલી હશે?

  • A
    $\frac{40}{9}MR^2$
  • B
    $10MR^2$
  • C
    $\frac{37}{9}MR^2$
  • D
    $4MR^2$

Explore More

Similar Questions

$I_1$ એ એક વર્તુળાકાર તકતીની તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તકતીના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા છે. $I_2$ એ તેના સમતલને લંબ અને કેન્દ્રથી $\frac{2R}{3}$ અંતરે રહેલી અક્ષ $CM$ ને સમાંતર અક્ષ $AB$ ને અનુલક્ષીને તેની જડત્વની ચાકમાત્રા છે. $I_2$ અને $I_1$ નો ગુણોત્તર $\frac{I_2}{I_1} = \frac{x}{9}$ છે. $x$ નું મૂલ્ય શોધો ($R =$ તકતીની ત્રિજ્યા).

$L$ લંબાઈ અને $M$ દળ ધરાવતા એક પાતળા સમાન સળિયાની જડત્વની ચાકમાત્રા,તેના એક છેડાથી $\frac{L}{3}$ અંતરે આવેલા અને સળિયાને લંબ અક્ષને અનુલક્ષીને કેટલી થાય?

$M$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતી તકતીમાંથી,$R$ વ્યાસ ધરાવતું એક વર્તુળાકાર કાણું એવી રીતે કાપવામાં આવે છે કે તેની કિનારી કેન્દ્રમાંથી પસાર થાય. તકતીના બાકી રહેલા ભાગની કેન્દ્રમાંથી પસાર થતી લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થશે?

$m$ દળ ધરાવતો એક દ્ઢ પદાર્થ તેના દ્રવ્યમાન કેન્દ્રથી $d$ અંતરે રહેલી અક્ષ પર $\omega$ કોણીય વેગથી ભ્રમણ કરે છે. દ્રવ્યમાન કેન્દ્ર $G$ માંથી પસાર થતી અને આપેલી અક્ષને સમાંતર અક્ષને અનુલક્ષીને ચક્રાવર્તનની ત્રિજ્યા $K$ છે. પદાર્થની ચાકગતિ ઊર્જા કેટલી થશે?

આપેલી ચોરસ ફ્રેમ $ABCD$ માટે,જેનું કેન્દ્ર $O$ છે,નીચેનામાંથી કયો સંબંધ સાચો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo