ચાર વિધાનો આપેલા છે ($A$ એ દળ ક્રમાંક છે) :
$A$. ન્યુક્લિયસનું કદ $A^{1/3}$ ના સમપ્રમાણમાં હોય છે.
$B$. ન્યુક્લિયસનું કદ $A$ ના સમપ્રમાણમાં હોય છે.
$C$. પરમાણુ અને તેના ન્યુક્લિયસના દળ વચ્ચેના તફાવતને દળ ક્ષતિ કહેવાય છે.
$D$. ન્યુક્લિયસ અને તેના ઘટકોના દળ વચ્ચેના તફાવતને દળ ક્ષતિ કહેવાય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :

  • A
    $A$ અને $D$ સાચા છે,પરંતુ $B$ અને $C$ ખોટા છે
  • B
    $B$ અને $D$ સાચા છે,પરંતુ $A$ અને $C$ ખોટા છે
  • C
    $B$ અને $C$ સાચા છે,પરંતુ $A$ અને $D$ ખોટા છે
  • D
    $A$ અને $C$ સાચા છે,પરંતુ $B$ અને $D$ ખોટા છે

Explore More

Similar Questions

પરમાણુની રચના સમજાવીને $Z$,$A$ અને $N$ ની વ્યાખ્યા આપો.

એક ન્યુક્લિયસનો દળ ક્રમાંક $A_1$ અને કદ $V_1$ છે. બીજા ન્યુક્લિયસનો દળ ક્રમાંક $A_2$ અને કદ $V_2$ છે. જો દળ ક્રમાંક વચ્ચેનો સંબંધ $A_2 = 4 A_1$ હોય,તો $\frac{V_2}{V_1} = $ . . . . . . .

ન્યુક્લિયર બળો કેવા હોય છે?

આવર્ત કોષ્ટકમાં મેગ્નેશિયમનું સરેરાશ પરમાણ્વીય દળ $24.312 \; u$ આપેલું છે. આ સરેરાશ મૂલ્ય પૃથ્વી પર તેમની સાપેક્ષ કુદરતી વિપુલતા પર આધારિત છે. ત્રણ સમસ્થાનિકો અને તેમના દળ $_{12}^{24} Mg \; (23.98504 \; u)$,$_{12}^{25} Mg \; (24.98584 \; u)$ અને $_{12}^{26} Mg \; (25.98259 \; u)$ છે. $_{12}^{24} Mg$ ની કુદરતી વિપુલતા $78.99 \%$ છે. અન્ય બે સમસ્થાનિકોની વિપુલતાની ગણતરી કરો.

સ્થિર રહેલું એક ન્યુક્લિયસ બે ન્યુક્લિયર ભાગોમાં વિભાજિત થાય છે,જેમની ઘનતા સમાન છે અને ત્રિજ્યાઓનો ગુણોત્તર $1:2$ છે. તેમના વેગનો ગુણોત્તર $\qquad$ છે. ($:1$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo