ચાર પ્રકાશના તરંગો નીચે મુજબ દર્શાવેલ છે:
$(i)$ $y = a_1 \sin \omega t$
(ii) $y = a_2 \sin (\omega t + \phi)$
(iii) $y = a_1 \sin 2\omega t$
(iv) $y = a_2 \sin 2(\omega t + \phi)$
કોના સંપાતીકરણને કારણે વ્યતિકરણની ભાત જોઈ શકાય છે?

  • A
    $(i)$ અને $(ii)$
  • B
    $(i)$ અને $(iii)$
  • C
    $(iii)$ અને $(iv)$
  • D
    $(i)$ અને $(ii)$ તેમજ $(iii)$ અને $(iv)$

Explore More

Similar Questions

$I$ અને $4I$ તીવ્રતા ધરાવતા બે ઉદગમો વચ્ચેના વ્યતિકરણને ધ્યાનમાં લેતા,જે બિંદુએ કળા તફાવત $\pi$ હોય ત્યાં તીવ્રતા કેટલી હશે? $(\cos \pi = -1)$.

બે પ્રકાશ ઉદ્દગમોના કંપવિસ્તાર અનુક્રમે $a$ અને $2a$ છે. જો તેઓ $\pi$ જેટલા કળા તફાવત સાથે વ્યતિકરણ અનુભવે,તો પરિણામી ન્યૂનત્તમ તીવ્રતા કેટલી હશે?

બે વ્યતિકરણ પામતા એકવર્ણી ઉદગમો $A$ અને $B$ માં; $A$ એ $B$ કરતા કળામાં $66^\circ$ આગળ છે. જો અવલોકન બિંદુ $P$ પરથી લેવામાં આવે,જેથી $PB - PA = \lambda / 4$ થાય. તો $P$ પર પહોંચતા $A$ અને $B$ ના તરંગો વચ્ચેનો કળા તફાવત .....$^\circ$ છે.

સમાન દિશામાં પ્રસરતા બે સમાન પ્રકાશના તરંગો વચ્ચેનો કળા તફાવત $\delta$ છે. તેમના સંપાતીકરણ પછી પરિણામી તરંગની તીવ્રતા કોના પ્રમાણમાં હશે?

$4 I$ અને $9I$ તીવ્રતા ધરાવતા બે સુસંબદ્ધ એકવર્ણી પ્રકાશના કિરણોનું સંપાતીકરણ થાય છે. પરિણામી વ્યતિકરણ ભાતમાં મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતા વચ્ચેનો તફાવત $xI$ છે. $x$ નું મૂલ્ય . . . . . . છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo