ફોર્મિક એસિડ $(HCOOH)$ એ નિર્બળ એસિડ છે અને હાઇડ્રોક્લોરિક એસિડ $(HCl)$ એ પ્રબળ એસિડ છે. આના પરથી નીચેનામાંથી શું સાચું છે?

  • A
    $0.01 \ M \ HCl(aq.)$ નું $[OH^{-}]$ એ $0.01 \ M \ HCOOH(aq.)$ કરતા વધારે હશે
  • B
    $0.1 \ M \ NaOH(aq.)$ અને $0.1 \ M \ HCOONa(aq.)$ ધરાવતું દ્રાવણ એ બફર દ્રાવણ છે
  • C
    $25 \ ^\circ C$ તાપમાને $10^{-9} \ M \ HCl(aq.)$ નું $pH$ $9$ હશે
  • D
    $HCOOH$ અને $HCl$ ના સમાન મોલર જથ્થાને મિશ્ર કરીને બનાવેલા દ્રાવણનું $pH$ એ $HCOOH$ અને $HCOONa$ માંથી બનાવેલા સમાન દ્રાવણ કરતા ઓછું હશે

Explore More

Similar Questions

પ્રબળ એસિડ અને નિર્બળ બેઈઝમાંથી બનતાં $M_1X$ અને $M_2X$ ક્ષારના જલવિભાજન અચળાંક અનુક્રમે $10^{-7}$ અને $10^{-4}$ છે. બેઈઝ $M_3OH$ માટે $K_b = 10^{-4}$ છે. તો બેઈઝની પ્રબળતાનો ઉતરતો ક્રમ જણાવો:

$pH$ અને $[H^+]$ ના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

$25 \ ^oC$ તાપમાને $p^H = 11$ ધરાવતા $NH_3$ ના $0.05 \ M$ દ્રાવણનો વિયોજન અંશ ............... થશે.

Difficult
View Solution

જો $NH_4Cl, NaCl$ અને $NaOH$ માટે શૂન્ય સાંદ્રતાએ મોલર વાહકતા અનુક્રમે $130, 109$ અને $213 \ S \ cm^2 \ mol^{-1}$ હોય અને $0.01 \ M \ NH_4OH$ ની મોલર વાહકતા $9.0 \ S \ cm^2 \ mol^{-1}$ હોય,તો $NH_4OH$ નું ટકાવાર વિયોજન કેટલું થાય?

જો $OH^{-}$ આયનની સાંદ્રતા $10^{-7} \text{ gram ions/litre}$ હોય,તો એક લીટર પાણીમાં $OH^{-}$ આયનની સંખ્યા કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo