અંતર્ગોળ અરીસા દ્વારા વસ્તુનું વાસ્તવિક અને નાનું પ્રતિબિંબ મેળવવા માટે વસ્તુને ક્યાં મૂકવી જોઈએ?

  • A
    ધ્રુવ અને મુખ્ય કેન્દ્રની વચ્ચે
  • B
    વક્રતાકેન્દ્ર પર
  • C
    વક્રતાકેન્દ્રથી દૂર
  • D
    મુખ્ય કેન્દ્ર પર

Explore More

Similar Questions

અંતર્ગોળ લેન્સ વડે હંમેશા કેવું પ્રતિબિંબ મળે છે?

જે લેન્સનો પાવર $+2.0 \ D$ હોય તેની કેન્દ્રલંબાઈ કેટલી હશે?

અંતર્ગોળ અથવા બહિર્ગોળ અરીસા માટે વસ્તુ અંતર,પ્રતિબિંબ અંતર અને કેન્દ્રલંબાઈ વચ્ચેનો સંબંધ જણાવો. એક અંતર્ગોળ અરીસો તેનાથી $10 \ cm$ દૂર મૂકેલી વસ્તુનું બે ગણું મોટું વાસ્તવિક પ્રતિબિંબ આપે છે. પ્રતિબિંબનું સ્થાન શોધો.

જો પાણી અને કાચના નિરપેક્ષ વક્રીભવનાંક અનુક્રમે $\frac{4}{3}$ અને $\frac{3}{2}$ હોય,તો પાણીમાં પ્રકાશની ઝડપ અને કાચમાં પ્રકાશની ઝડપનો ગુણોત્તર કેટલો થશે?

જો પ્રકાશનું કિરણ $IM$ આકૃતિમાં દર્શાવ્યા મુજબ લંબચોરસ કાચના સ્લેબની સપાટી $AB$ પર આપાત થાય છે,તો સાચું નિર્ગમન કિરણ ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo