આદર્શ વાયુના સમતાપી પ્રતિવર્તી વિસ્તરણ માટે,નીચેનામાંથી કયું સાચું છે?

  • A
    $ \Delta H > 0 $ અને $ \Delta U = 0 $
  • B
    $ \Delta H > 0 $ અને $ \Delta U < 0 $
  • C
    $ \Delta H = 0 $ અને $ \Delta U = 0 $
  • D
    $ \Delta H = 0 $ અને $ \Delta U > 0 $

Explore More

Similar Questions

જ્યારે $2 \ L$ આદર્શ વાયુ શૂન્યાવકાશમાં સમતાપી રીતે વિસ્તરણ પામીને કુલ $6 \ L$ કદ પ્રાપ્ત કરે છે,ત્યારે આંતરિક ઉર્જામાં થતો ફેરફાર $J$ માં કેટલો હશે? (નજીકનો પૂર્ણાંક)

વાયુના અપ્રતિવર્તી વિસ્તરણમાં વાયુ દ્વારા થતું કાર્ય..... દ્વારા આપવામાં આવે છે.

પ્રતિવર્તી સમતાપી ચક્ર માટે કુલ આંતરિક ઉર્જામાં થતો ફેરફાર કેટલો હોય છે?

જો $2 \ mol$ આદર્શ વાયુ દ્વારા સમતાપી પ્રતિવર્તી વિસ્તરણ દરમિયાન $5 \ L$ થી $50 \ L$ સુધી કરવામાં આવેલ કાર્ય $-189.1 \ L \ atm$ હોય,તો વાયુનું તાપમાન ($^{\circ}C$ માં) કેટલું હશે?

નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo